શરીરને સ્વસ્થ રાખવા માટે ફળોનું સેવન ખૂબ જરૂરી છે. કેમકે ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. ફળોમાં પણ જો નાસપતીની વાત કરવામાં આવે તો તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નાસપતીનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. વળી, નાસપતીનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર …
Read More »એકસાથે 50થી પણ વધુ રોગોનો સફાયો કરે છે આ સામાન્ય લગતી વસ્તુ, માત્ર સેકંડોમાં જ શરીરમાં બતાવશે અસર
ઘણીવાર પાણી સાફ કરવા માટે ફટકડી નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય, સુંદરતા અને અન્ય ફાયદા માટે પણ કરી શકાય છે? ફટકડી માં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને તેને રોજ ત્વચા પર …
Read More »અઠવાડિયામાં એકવાર કરી લ્યો આ શક્તિશાળી ફળનું સેવન, જીવો ત્યાં સુધી લોહી જાડું થઇ ગંઠાશે નહિ, 100 થી વધુ રોગોને રાખશે કાયમી દૂર
કિવી એક એવું ફળ છે જેના વિશે લોકો પહેલા વધારે જાણતા ન હતા. પરંતુ હવે તે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. કીવી મુખ્યત્વે ચીનમાં થાય છે. તે ચીનનું રાષ્ટ્રીય ફળ છે. કેટલાક અન્ય દેશોમાં પણ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે, પરંતુ આજે પણ ચીન વિશ્વભરમાં સૌથી વધુ 56 …
Read More »કુદરતી પેરાસીટામોલ છે આ સામાન્ય લાગતા પાન, પેટનો દુખાવો, કબજિયાત, એસિડિટી માત્ર 5 મિનિટમાં ગાયબ
ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે ખોરાકમાં સ્વાદ વધારે છે, સાથે જ સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ પણ કરે છે. તેમાંથી એક છે મીઠા લીંબડાના પાન, મીઠા લીંબડાના પાનનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે મીઠા લીંબડાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો …
Read More »એકવાર આ સંજીવની સમાન ઔષધિના સેવનથી જીવનભર રોગ ગાયબ, નપુસંકતા, એસીડીટી અને કેન્સર જેવા ગંભીર રોગ પણ થોડા દિવસમાં ગાયબ
કાળી એલચીનો ઉપયોગ ઘણીવાર ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. તેની તીવ્ર સુગંધ ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે. તમને જણાવી દઇએ કે, કાળી ઇલાયચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ ડાયટમાં કાળી ઈલાયચીનો સમાવેશ કરવાથી શરીર સ્વસ્થ રહે છે સાથે સાથે ત્વચા પણ સુંદર રહે છે. હાર્ટ અને …
Read More »આયુર્વેદની આ મહાઔષધિથી 100થી પણ વધુ રોગો જીવનભર દૂર, નહિ ખર્ચવા પડે લાખો રૂપિયા
આજે અમે અશ્વગંધા નામની ઔષધિ વિષે જણાવવા જય રહ્યા છીએ જે ઋષિમુનિઓ – પૂર્વજો ના સમય થી લગભગ 3000 થી 4000 વર્ષો થી ઉપયોગ માં લેવાતી આવી છે. અશ્વગંધા એ દિવ્ય ઔષધિ છે જેને ઘોડાસણ અથવા આસંધ પણ કહેવામાં આવે છે. અશ્વગંધા છોડના એક વર્ગનો ભાગ છે, જે ચા અને …
Read More »પાણીમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી બની જશે અમૃત સમાન, પુરુષોના દરેક રોગ, જાડું થતું લોહી અને કોલેસ્ટ્રોલ જીવનભર ગાયબ
લસણ વાનગીઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનો એક છે. તેનો ઉપયોગ ઘણી વખત સલાડ ડ્રેસિંગ્સ, સોસ, સૂપ, શાકભાજી, સહિતના ઘણા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ રસોઈ ઉપરાંતન દવામાં પણ થાય છે. આજે આપણે આ લેખ દ્વારા લસણના પાણીના ફાયદા વિશે જાણીશું. સ્વાસ્થ્યને સુધારવા માટે લસણને તમારા આહારમાં …
Read More »બધા રોગોનો દુશ્મન છે આ શાકભાજી, નબળાઇ- થાક અને ગંભીર રોગોથી દૂર રહેવા આજથી જ કરી દયો ખાવાનું શરુ
લીલા શાકભાજીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે લીલા શાકભાજીમાં તમામ પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે. આવું જ એક શાક છે ટીંડોરા. ટીંડોરાનું શાક ભોજનમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ટીંડોરાનું શાક ખાવાથી સ્વાસ્થ્યને લગતી …
Read More »ગંભીરમાં ગંભીર રોગ માટેની દુનિયાની ઉત્તમ ઔષધિ છે આ, સાંધાના દુખાવા, કબજિયાત અને માનસિક શાંતિમાં તો એક દિવસમાં પરિણામ
ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ શું ક્યારેય કોઈએ બકરીના ઘીના ફાયદા જાણવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઇએ કે, બકરીનું ઘી ગાય અને ભેંસના ઘી કરતા થોડી વધારે ચીકાશ અને મીઠાશ હોય છે. પાચન માટે બકરીના ઘીનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ સાથે જ તેને હૃદય માટે ખૂબ …
Read More »સોના કરતા પણ વધુ કિંમતી છે આ બીજ, ગોઠણ અને સાંધાના દુખાવા, કેલ્શિયમની ઉણપ અને ચરબીને તો અઠવાડિયામાં કરી દેશે છુમંતર
સરગવાના બીજથી માંડીને સરગવાના પાનના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય સરગવાના બીજનો ઉપયોગ કર્યો છે? સરગવાના બીજ નો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના પાનની જેમ સરગવાના બીજ પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સરગવાના બીજ નો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને …
Read More »