અજમા, જીરું અને વરિયાળીના બીજનો ઉપયોગ વાનગીઓમાં સ્વાદ વધારવામાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અજમા, જીરું અને વરિયાળીના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. જી હા, આ ત્રણેય મસાલામાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો રહેલા છે, તેથી જો તમે આ ત્રણેય મસાલાનું એકસાથે સેવન કરો છો, તો …
Read More »શિયાળામાં અચૂક કરી લ્યો આ નાનકડા દાણાનું સેવન, સાંધાના દુખાવા, હૃદયરોગ અને બ્લડપ્રેશર નજીક પણ નહિ આવે
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો માટે મગફળી એ ટાઇમ પાસ નાસ્તો છે. પરંતુ શું તમે જાણો છો કે મગફળીના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. જી, હા, કારણ કે મગફળીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મગફળીમાં પ્રોટીન, ફેટ, વિટામિન્સ, ફાઇબર, એન્ટિઓક્સિડેન્ટ્સ, આયર્ન, વિટામિન ઇ, વિટામિન બી6, ઓમેગા 3 ફેટી …
Read More »સવારે જાગીને માત્ર એક મુઠ્ઠી આના સેવનથી પગ થઇ જશે ઘોડા જેવા મજબૂત, સાંધાના દુખાવા, નબળાઈ અને શરદી-કફ નજીક પણ નહિ આવે
પલાળેલા કાળા ચણાના સેવનથી સ્વાસ્થ્યને અઢળક લાભ થાય છે. કારણ કે પલાળેલા કાળા ચણામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. કાળા ચણાને પલાળવાથી તેમાં રહેલું ફાઈટિક એસિડ ઘટે છે, જે કેલ્શિયમ અને ફાઈબરના શોષણમાં મદદ કરે છે. ઉપરાંત પલાળેલા કાળા ચણામાં પ્રોટીન, આયર્ન, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, ફાઇબર, …
Read More »આ સંજીવની સમાન ઔષધિથી પુરુષત્વની શક્તિ થઇ જશે 10 ગણી, નપુસંકતા અને સંતાનપ્રાપ્તિમાં તો 2 દિવસમાં ફાયદો
આયુર્વેદમાં અનેક ઔષધીઓને સંજીવની સમાન માનવામાં આવે છે. ગંભીરથી ગંભીર રોગોનો ઈલાજ આયુર્વેદ માંથી મળી રહે છે. આમ આયુર્વેદને એમ કહી શકાય કે તે માણસ માટે વરદાનરૂપ છે. આથી જો તમે પણ કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો તેનો ઈલાજ આયુર્વેદમાં રહેલ છે. આજે અમે એક એવી જ સંજીવની સમાન …
Read More »શિયાળાની શરૂઆતમાં જ ખાઈ લ્યો આ ફળ, હાડકાના દુખાવા અને બ્લડપ્રેશરથી વગર દવાએ 100% છુટકારો
શિંગોડા એક પાણીમાં ઉગતું ફળ છે જેનો ઉપયોગ ઘણીવાર ઉપવાસમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હળવા, મીઠા અને સખત શિંગોડા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જી, હા કારણ કે શિંગોડા ઔષધીય ગુણોથી ભરપૂર છે. શિંગોડાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ …
Read More »આ ચમત્કારી ફળનું માત્ર એકવાર કરી લ્યો સેવન, વજન સડસડાટ ઘટાડી લોહીને કરી દેશે 100% ફિલ્ટર
મોટાભાગના લોકોને જામફળ ભાવતા હોય છે પરંતુ તેના બીજ ને કારણે તે લોકો ઓછુ ખાય છે. પરંતુ સત્ય એ છે કે આ શક્તિશાળી ફળ સ્વાસ્થ્યને અસંખ્ય લાભ આપે છે. વિટામીન C અને લાઈકોપિન અને એન્ટી ઓક્સિડન્ટ અને પોટેશિયમથી ભરપૂર ગણતા એવા જમરૂખના ઘણા ફાયદાઓ છે. તેનાથી શક્તિ મળે છે. તે …
Read More »માત્ર આ 10 ચમત્કારી દાણાથી જીવનભર ડાયાબિટીસ, સાંધાના દુખાવા અને થાયરૉઇડથી 100% છુટકારો
આજના યુગમાં ડાયાબિટીસની બીમારી એક ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે, ડાયાબિટીસની બીમારી કોઈને પણ થઈ શકે છે, પછી તે બાળક હોય કે વૃદ્ધ, ડાયાબિટીસનો રોગ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમારે વધારે દૂર જવાની જરૂર નથી, …
Read More »રોજ થતી એસિડિટીથી માત્ર 5 મિનિટમાં જીવનભર છુટકારો, તીખું તળેલું ખાવાથી પણ ફરી નહિ થાય આ સમસ્યા
છાતીમાં બળતરા થવાનું મુખ્ય કારણ છે પેટનું એસિડ અન્નનળીમાં પાછું જવું તેનાથી છાતીમાં દુખાવો અને બળતરા થાય છે. તેને જીઇઆરડી અથવા એસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર પિત્તના અસંતુલનને કારણે છાતીમાં બળતરા થાય છે. છાતીમાં બળતરાની સમસ્યા હૃદય સાથે નહીં પરંતુ પેટ સાથે સંબંધિત છે. ક્યારેક બહુ જ મસાલા …
Read More »ધરતી પરની સંજીવની છે આ પાન, હાર્ટએટેક, કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરમાં જીવો ત્યાં સુધી નહિ પડે દવાની જરૂર
પીપળાનું પવિત્ર વૃક્ષ ખૂબ જ લાભદાયી છે. પીપળાના મૂળથી લઈને તેના પાંદડા સુધી બધા જ અંગો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ આયુર્વેદમાં પણ તેને અનેક રીતે ઉપયોગ કરવા અંગે જણાવવામાં આવ્યું છે. ઔષધીય ગુણોથી ભરપૂર પીપળાનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ થાય છે. ઘણા લોકો સવારે …
Read More »આ શક્તિશાળી ફળનું સેવન છે દવા કરતા 100 ગણું વધુ ફાયદાકારક, સાંધાના દુખાવા, પેશાબની બળતરા અને ડાયાબિટીસને તો જીવનભર કરી દેશે ગાયબ
પાકેલા પપૈયાનું સેવન પેટ માટે સૌથી વધુ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે પાકેલા પપૈયાની જેમ કાચા પપૈયાના સેવનથી પણ સ્વાસ્થ્યને ફાયદો થાય છે. જી, હા, કારણ કે પાકેલા પપૈયાની જેમ કાચા પપૈયામાં પણ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કાચા પપૈયાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી …
Read More »