જો તમારા ઘરની આસપાસ છે આ છોડ તો આજે જ તેની જડો ઘરે લઈ આવો, બધી જ તકલીફો થઈ જશે ચૂટકી માં દૂર

વૃક્ષ-છોડનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી આપણને ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી પણ વૃક્ષ-છોડનુ સૌથી વધુ મહત્વ છે. આ ઉપરાંત વાતાવરણને સંતુલિત કરી શકાતુ નથી. દરેક પરિસ્થિતિમાં લીલોતરી આપણે માટે લાભકારી જ છે. શાસ્ત્રો મુજબ અનેક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ બતાવ્યા છે. કેટલાક ઝાડ એવા છે જેનાથી આપણને અનેક […]

જો તમારા ઘરની આસપાસ છે આ છોડ તો આજે જ તેની જડો ઘરે લઈ આવો, બધી જ તકલીફો થઈ જશે ચૂટકી માં દૂર Read More »

ફૂલેવર ખાવો આ રોગમાં ઝેર સમાન છે, જાણો કયો છે તે રોગ?

ફૂલેવાર એક એવી શાકભાજી  છે જે દરરોજ મોટાભાગના ઘરોમાં રાંધવામાં આવે છે કારણ કે તે ફુલેવર જોવા માં જેટલી સુંદર દેખાય છે  તેના કરતાં જમવા માં પણ વધુ સ્વાદિષ્ટ હોઇ છે. ઘણા લોકો છે જે ફુલેવાર તો  ખાય છે પરંતુ તેનાથી થતા  નુકશાન વિશે જાણતા નથી. તેથી આજે હું તમને આ રોગ વિશે બધું  કહેવા

ફૂલેવર ખાવો આ રોગમાં ઝેર સમાન છે, જાણો કયો છે તે રોગ? Read More »

અંતિમ યાત્રા જોતા જ કરો આ કામ, પુરી થશે દરેક મનોકામના

કોઈ પણ માણસના મૃત્યુ પછી અંતિમ યાત્રા નીકાળવામાં આવે છે અને આ સંબંધ માં પણ શાસ્ત્રો માં ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે. જીવનનું અંતિમ સત્ય છે મૃત્યુ. ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે, મૃત્યુ એક એવું સત્ય છે, જેને ટાળી શકાતી નથી જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ જીવનનો સાર

અંતિમ યાત્રા જોતા જ કરો આ કામ, પુરી થશે દરેક મનોકામના Read More »

પુખ્ત વયના લોકો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે ની 5 ટિપ્સ

1. વિવિધ પ્રકારના ખોરાક લો સારા સ્વાસ્થ્ય માટે, આપણને 40 થી વધુ વિવિધ પોષક તત્વોની જરૂર હોય છે, અને એક નો એક ખોરાક આ બધા પોષક તત્વો સપ્લાય કરી શકતો નથી.ઋતુ અને સમય મુજબ સંતુલિત ખોરાકની પસંદગી તમારા સ્વાસ્થ માં ઘણો ફરક પાડશે! જો તમે બપોર ના ભોજન માં ઉચ્ચ ચરબી વાળો ખોરાક લીધો હોય

પુખ્ત વયના લોકો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે ની 5 ટિપ્સ Read More »

અત્યારે જ જાણી લ્યો કફ અને શરદી થી છુટકારો મેળવવા ના ઘરગથ્થુ ઉપાયો

ઘણા લોકો ને ઠંડુ ખાવા ને લીધે કે ઋતુ બદલવાના લીધે શરદી કે કફ થવાની શક્યતાઓ રહે છે. ઘણી વખત જો બીજાને શરદી અને કફ હોય અને તકેદારી નો રાખવામાં આવે તો આપણને પણ શરદી અને કફ થવાની શક્યતા ઓ રહે છે .અહીં તેનાથી બચવા માટે અને તેનાથી મુક્તિ મેળવવા માટે ના અમુક દેશી નુસ્ખાઓ

અત્યારે જ જાણી લ્યો કફ અને શરદી થી છુટકારો મેળવવા ના ઘરગથ્થુ ઉપાયો Read More »

શુ તમને પડે છે મોઢામાં ચાંદા? તો મટાડવા માટે અપનાવો આ 6 ટ્રીક

મોઢામાં આપણે કશું ખાદ્ધુ હોઈ કે પાન મસાલાના લીધે ચાંદા પડતા હોય છે. જ્યારે ચાંદુ પડે ત્યારે કશું ખવાતું નથી અને લાય બળે છે તો આજે વાત કરીશું આના ઉપાય ની. હળદર  હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત

શુ તમને પડે છે મોઢામાં ચાંદા? તો મટાડવા માટે અપનાવો આ 6 ટ્રીક Read More »

જાણો અળસી ખાવાથી થતાં ફાયદા અને નુકસાન વિશે

અળસી ખાવા ના ફાયદા અળસીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેમાં ઓમે-3 એસિડ હ્રદય માટે ફાયદાકારક હોય છે. એક ચમસી અળસીમાં 1.8 ગ્રામ ઓમેગા-3 મળે છે. તો આજે અમે તમને જણાવીશું તે ખાવાના ફાયદા. મેળવો કેન્સર થી સુરક્ષા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અળસીનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે.

જાણો અળસી ખાવાથી થતાં ફાયદા અને નુકસાન વિશે Read More »

જો તમે પણ કરવા માંગો છો હનુમાનજી ના દર્શન તો આ જગ્યાએ એક વાર જરૂર જાવ, અહીં લોકોને મળવા સાક્ષાત આવે છે હનુમાનજી, જાણો આ ચમત્કારિક જગ્યા વિષે

માનો છે કે નહીં, પરંતુ સત્ય એ છે કે, વર્તમાન દિવસોમાં તમે માત્ર કથાઓ અથવા પુસ્તકોમાં ભગવાનને સાંભળ્યું હશે. પણ આજે આપણે ભગવાન જીવે છે તેના વિશે કહી રહ્યા છીએ, રામાયણ કાળ દરમ્યાન મહાભારત કાળમાં તમે ભગવાન હનુમાનના જન્મ વિશે સાંભળ્યું હશે. આજનાં ગૂગલ યુગમાં ઘણા વર્ષો પસાર થયા પછી, ભગવાન વિશે હજુ પણ જીવંત

જો તમે પણ કરવા માંગો છો હનુમાનજી ના દર્શન તો આ જગ્યાએ એક વાર જરૂર જાવ, અહીં લોકોને મળવા સાક્ષાત આવે છે હનુમાનજી, જાણો આ ચમત્કારિક જગ્યા વિષે Read More »

માટીના તવા પર શેકેલી રોટલી ખાવાથી થાય છે આ બીમારીઓ ફટાકથી દૂર

આપણી ફાસ્ટ લાઇફ અને જીવનશૈલીને કારણે માટીના વાસણોનો ઉપયોગ સાવ ઘટી ગયો છે. જોકે તેની પાછળનું મુખ્ય કારણ છે લોકો માટીના વાસણના ફાયદાઓ જ જાણતા નથી. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં લોકો આજે પણ માટીના વાસણોમાં ભોજન પકાવીને ખાય છે જેની અસર તેમના આરોગ્ય પર જોઈ શકાય છે. આ લોકો ભાગ્યે જ કોઈ ગંભીર બીમારીનો ભોગ બને

માટીના તવા પર શેકેલી રોટલી ખાવાથી થાય છે આ બીમારીઓ ફટાકથી દૂર Read More »

આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા, તેના સેવનથી થાય છે આવા અદભૂત લાભ

ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો દુર્વાથી તમારા શરીરને કેવા અદભૂત ફાયદા થાય છે. 1. આયુર્વેદિક ઔષધિ છે દુર્વાઃ ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો

આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા, તેના સેવનથી થાય છે આવા અદભૂત લાભ Read More »

Scroll to Top