રોટલી ના લોટ માં મિક્સ કરો આ પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ, શુગર જેવી અનેક બીમારીઓ રહેશે હંમેશા માટે રહેશે દૂર

વજન ઉતારવાનો પ્રયત્ન કરનારા અને હેલ્થ કોન્શિયસ લોકોના મોઢે તમે રાગીનું નામ તો સાંભળ્યું  હશે. ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ રાગીના લોટની બનેલી અનેક આઈટમ્સની આજકાલ ધૂમ ડિમાન્ડ છે. રાગીના લોટના એટલા બધા ફાયદા છે કે આ બરછટ અનાજ આજે શહેરોના આર્થિક સમૃદ્ધ વર્ગમાં લોકપ્રિય બની રહ્યું છે. તેને મહારાષ્ટ્રમાં નાચણી તરીકે ઓળખવામાં આવે છે. જે […]

રોટલી ના લોટ માં મિક્સ કરો આ પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ, શુગર જેવી અનેક બીમારીઓ રહેશે હંમેશા માટે રહેશે દૂર Read More »

શું તમને ખબર છે કમજોર શરીર ને મજબૂત કરવામાટે નો ઈલાજ ? નહિ !! તો અત્યારેજ અહી ક્લિક કરી જાણો

શક્કરીયા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે,તે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ફાયદાકારક હોય છે.અંગ્રેજીમાં તેને સ્વીટ પોટેટો કહેવામાં આવે છે.કદાચ આ જ કારણ છે કે કેટલાક લોકો તેને બટાકાની સાથે જોડે છે,શક્કરીયા ખાવાના ઘણા ફાયદા છે. તે સામાન્ય રીતે શિયાળામાં વધુ ખવાય છે, કારણ કે તેના ફાયદા વધુ હોય છે. શક્કરિયા દેશના લગભગ તમામ ભાગોમાં

શું તમને ખબર છે કમજોર શરીર ને મજબૂત કરવામાટે નો ઈલાજ ? નહિ !! તો અત્યારેજ અહી ક્લિક કરી જાણો Read More »

પાઇલ્સની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે આ, થાઇરોઇડ અને પેશાબ સંબંધી રોગ પણ કરે છે જળમૂળથી દૂર

શિયાળામાં શિંગોડા ખૂબ જ લોકપ્રિય ખાદ્યપદાર્થ છે. કુરકુરા અને રસીલા શિંગોડા ભારતીય સુપરફૂડ કહેવાય છે. તેનાથી અનેક પ્રકારના આરોગ્ય વિષયક ફાયદા મળે છે. શિંગોડાને શેકીને, કાચા અથવા ઉકાળીને ખાઈ શકાય છે. જે  શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. જો પોષક તત્ત્વોથી ભરેલા શિંગોડા ને  રેગ્યુલર ભોજનની અંદર ઉમેરશો તો તેના કારણે કાયમી માટે સ્વસ્થ

પાઇલ્સની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે આ, થાઇરોઇડ અને પેશાબ સંબંધી રોગ પણ કરે છે જળમૂળથી દૂર Read More »

વજન ઓછુ કરવાની સાથે સાથે હિમોગ્લોબિન પણ વધારે છે આ શાકભાજી, જાણો વિગતે તેના ફાયદા

છત્રી જેવા દેખાતા મશરૂમ સ્વભાવે ખુબ ગુણકારી હોય છે. મશરૂમ થોડા મોંઘા હોય છે. પણ સ્વાસ્થ્ય માટે એટલા લાભદાયી પણ હોય છે. તેમાં લાઈસિન નામના એમિનો એસિડ વધારે હોય છે, જે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે

વજન ઓછુ કરવાની સાથે સાથે હિમોગ્લોબિન પણ વધારે છે આ શાકભાજી, જાણો વિગતે તેના ફાયદા Read More »

શું તમે કેલ્શિયમની ખામી કે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીથી પરેશાન  છો? તો તમારા માટે બેસ્ટ છે આનું સેવન

મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ

શું તમે કેલ્શિયમની ખામી કે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીથી પરેશાન  છો? તો તમારા માટે બેસ્ટ છે આનું સેવન Read More »

દરેક પોષકતત્વો થી ભરપૂર આનું સેવન માત્ર 20 દિવસ માં કરી દેશે તમારી કાયા પલટ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ. . .

આમળા એક એવુ ફળ છે, જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળામાં આમળા ખાવાથી હેલ્થને ખૂબ જ ફાયદા થાય છે. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે. જો નિયમિત રૂપે આમળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે બુઢાપો પણ દૂર થઇ જાય

દરેક પોષકતત્વો થી ભરપૂર આનું સેવન માત્ર 20 દિવસ માં કરી દેશે તમારી કાયા પલટ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ. . . Read More »

જાણો દરરોજ માત્ર બે ચમચી આના સેવન થી શરીરની ઘણી બિમારીઓનો મૂળ માંથી થાય છે સફાયો..

ગુલકંદ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, અને તેનાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા થાય છે. તે  શરીરને સ્વસ્થ રાખે છે. તે શરીરના ઘણા રોગોને દૂર કરે છે, અને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. ગુલકંદ આંખો માટે પણ સારું માનવામાં આવે છે.  અને તેને ખાવાથી આંખોને અનેક રોગોથી રક્ષણ મળે છે. ગુલકંદની અસર ઠંડી

જાણો દરરોજ માત્ર બે ચમચી આના સેવન થી શરીરની ઘણી બિમારીઓનો મૂળ માંથી થાય છે સફાયો.. Read More »

બ્લડપ્રેશર, હાર્ટએટેક જેવા જીવલેણ રોગો માં સંજીવની સમાન છે આનું સેવન, જાણો કરી રીતે કરવો તેનો ઉપયોગ

કાળું લસણ સફેદ લસણનું જ એક સ્વરૂપ જ માનવામાં આવે છે. કાળા લસણને ફોર્મેટ કરીને એકદમ તૈયાર કરવામાં આવે છે. તે સફેદ લસણની સરખામણીમાં ઓછું તીખુ હોય છે. સાથે તેમાં પોષક તત્વો સફેદ લસણ જેવા જ હોય છે. એલિસિન નમક પોષક તત્વ સફેદ લસણની જોડે જોડે કાળા લસણમાં પણ દેખાવા મળે છે. આ લસણ રક્ત

બ્લડપ્રેશર, હાર્ટએટેક જેવા જીવલેણ રોગો માં સંજીવની સમાન છે આનું સેવન, જાણો કરી રીતે કરવો તેનો ઉપયોગ Read More »

તંદુરસ્ત જીવન માટે પોષકતત્વો નો ખજાનો છે આ બીજ, જાણો કઈ-કઈ બીમારી માં છે રામબાણ

સૂર્યમુખી ના બી એ સૂર્યમુખીનાં ફૂલમાંથી કાઢવામાં આવતાં ‘બી’ છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સૂર્યમુખી ના બી માં વિટામિન ‘ઈ’ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. તે પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકો મેવો અને બીજાં બી પણ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. સૂર્યમુખી ના બી  માં વિટામિન ‘ઈ’ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ છે. દરરોજ સૂર્યમુખી ના બી લેવાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ

તંદુરસ્ત જીવન માટે પોષકતત્વો નો ખજાનો છે આ બીજ, જાણો કઈ-કઈ બીમારી માં છે રામબાણ Read More »

જો તમારા માં પણ દેખાય આ ભયંકર વાયરસ ના લક્ષણ,તો તરત જ અપનાવો આ ઈલાજ ,વાંચવા માટે અહી ક્લિક કરો..

અત્યારે માત્ર ડેન્ગ્યુ જ નહી પરંતુ ચિકગુનિયા પણ સામાન્ય બની ગયું છે. દર વર્ષે ચિકુનગુનિયા થી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થાય છે. ચિકુનગુનિયા ને રોકવા માટે ખૂબ જ જરૂરી છે કે પાસે આ રોગ વિશેની સચોટ માહિતી હોય . યોગ્ય માહિતી રોગને વધતાં રોકવામાંખૂબ જ મદદરૂપ બનશે. ચિકુનગુનિયા એક વાયરલ રોગ છે, જે મચ્છર કરડવાથી

જો તમારા માં પણ દેખાય આ ભયંકર વાયરસ ના લક્ષણ,તો તરત જ અપનાવો આ ઈલાજ ,વાંચવા માટે અહી ક્લિક કરો.. Read More »

Scroll to Top