શું તમારા માટે પેટની ચરબી સમસ્યા બની ગઈ છે ? તો કોઈ પણ જાત ના કષ્ટ વગર માત્ર આ રીતે ઘટાડી શકો છો ચરબી – જાણવા માટે અહી ક્લિક કરો

કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે. જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. […]

શું તમારા માટે પેટની ચરબી સમસ્યા બની ગઈ છે ? તો કોઈ પણ જાત ના કષ્ટ વગર માત્ર આ રીતે ઘટાડી શકો છો ચરબી – જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આંખોની  રોશની વધારવા ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ઉત્તમ ટોનિક છે આનું સેવન,ઠંડી ની ઋતુ માં દરરોજ કરો આનું સેવન- જાણો વધુ ક્લિક કરી ને. . .

શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજર વિટામીનથી ભરપૂર હોય છે. કમજોરી લાગતી હોય તો ગાજર ખાવા જોઈએ.  કેમકે ગાજર અને પાલકના રસમાં શેકેલું જીરું, કાળું મીંઠુ, મિક્સ કરીને પીવાથી કમજોરી

આંખોની  રોશની વધારવા ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ઉત્તમ ટોનિક છે આનું સેવન,ઠંડી ની ઋતુ માં દરરોજ કરો આનું સેવન- જાણો વધુ ક્લિક કરી ને. . . Read More »

શું તમે વાળની સમસ્યા થી પરેશાન છો? તો આજ થી જ શરૂ કરો આ ઈલાજ જે વાળને ખરતા, ટૂટતા અને પાતળા થવાથી રોકવા માટે છે રામબાણ

આજે વાળ સંબધિત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે જેવી કે ખરતા વાળ અને નબળા વાળ. પહેલાના સમયની સરખામણીમાં આજના સમયમાં લોકોમાં વાળને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે. તેમજ વધારે ટેન્શન લેવાને કારણે અને ભોજનમાં જરૂરી ખનીજોની કમીને કારણે, આજકાલ સમય પહેલા જ લોકોના વાળ ખરવા લાગે છે. વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે,

શું તમે વાળની સમસ્યા થી પરેશાન છો? તો આજ થી જ શરૂ કરો આ ઈલાજ જે વાળને ખરતા, ટૂટતા અને પાતળા થવાથી રોકવા માટે છે રામબાણ Read More »

જો તમારા બાળક ને ભણવામાં સ્માર્ટ બનાવવા માંગતા હોય ઉપરાંત મગજની કોઈ પણ બીમારી માટે તો માટે બેસ્ટ છે આ ઔષધિ – જાણો વધુ માં

સ્મૃતિવર્ધક ઔષધોમાં શંખપુષ્પી સૌથી ઉત્તમ ગણાવાય છે. શંખાવળીને આયુર્વેદમાં શંખપુષ્પી કહે છે શંખપુષ્પી એ માત્ર મગજ કે માનસિક રોગોનું જ ઔષધ નથી. ઔષધમાં સફેદ ફુલોવાળી શંખાવલી વાપરવી . એ કેટલાક શારીરિક રોગોમાં પણ ઉપયોગી છે. મગજની સાથે સાથે મગજમાં મગજમાં લોહીના પરિભ્રમણની ક્ષમતાને ફણ શંખપુષ્પી વધારે છે. આ બુટ્ટી યાદશક્તિ અને કંઈક નવું શીખવાની ક્ષમતાને

જો તમારા બાળક ને ભણવામાં સ્માર્ટ બનાવવા માંગતા હોય ઉપરાંત મગજની કોઈ પણ બીમારી માટે તો માટે બેસ્ટ છે આ ઔષધિ – જાણો વધુ માં Read More »

શું તમે આ જીવલેણ વસ્તુ નો ક્યાંક વધારે તો ઉપયોગ નથી કરતાં ને ? ? ? આજ થી જ ચેતી જાજો. . .

શેરડીમાંથી ગોળ અને તેને રિફાઈન કરીને (બધા જ પોષક તત્ત્વો કાઢી નાખીને) સફેદ ખાંડ બનાવાયા છે. તેને ‘સિમ્પલ કાર્બોહાયડ્રેટ’ કહે છે. આ સફેદ ખાંડમાં ફક્ત કેલરી છે એટલે તેને ‘એમ્ટિ કૅલરી’ કહે છે. હિસાબ ગણીએ તો એક ગ્રામ સુગર એટલે પાંચ કેલરી અને એક ચમચી એટલે પાંચ ગ્રામ આનો અર્થ એક ચમચી ખાંડ એટલે ૨૫

શું તમે આ જીવલેણ વસ્તુ નો ક્યાંક વધારે તો ઉપયોગ નથી કરતાં ને ? ? ? આજ થી જ ચેતી જાજો. . . Read More »

ક્યાંક તમારું બાળક પણ આ મહારોગ નો શિકાર તો નથી બની રહ્યું ને? જાણો શું છે તેના લક્ષણો

કુપોષણ એ શરીર માટે લાંબા સમય સુધી જરૂરી સંતુલિત આહારની ગેરહાજરી છે. કુપોષણનું મુખ્ય કારણ યોગ્ય ખોરાક ન મળવો. બાળકોમાં જોવા મળતો આ રોગ જીવલેણ પણ સાબિત થાય છે. અને જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેનો ભોગ પણ થઈ શકે છે. આ રોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

ક્યાંક તમારું બાળક પણ આ મહારોગ નો શિકાર તો નથી બની રહ્યું ને? જાણો શું છે તેના લક્ષણો Read More »

ઠંડીમાં આનું સેવન આપે છે અઢળક ફાયદા, ડાયાબિટીસ અને મેદસ્વિતા સહિત આ બિમારીઓથી મળશે છુટકારો- જાણો અહી ક્લિક કરી વિગતે 

કોઈ ઝાડના થડ પર ચીરો મૂકવામાં આવે તો તેમાંથી રસ કે સ્રાવ નીકળે છે. આ સ્રાવ સૂકાઈ જાય તો તે ભૂખરો અને કડક થઈ જાય છે. આ સૂકાઈ ગયેલા સ્રાવને ગુંદર કહેવામાં આવે છે. ગુંદર શીતળ અને પૌષ્ટિક હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. દવા, ગોળી કે વટી બનાવવામાં પણ ગુંદરનો ઉપયોગ થાય

ઠંડીમાં આનું સેવન આપે છે અઢળક ફાયદા, ડાયાબિટીસ અને મેદસ્વિતા સહિત આ બિમારીઓથી મળશે છુટકારો- જાણો અહી ક્લિક કરી વિગતે  Read More »

યૌન સમસ્યાઓ ઉપરાંત કિડની સહિત 10 થી વધુ રોગો માટે રામબાણ છે આ બીજ, અહી ટચ કરીને જાણો તેના વિશે

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે. તુલસીનો છોડ ઘરની નકારાત્મ ઉર્જાને સકારાત્મક બનાવે છે.ઘણા લોકો તુલસીનો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરવા માટે પણ કરે છે. આયુર્વેદિક, પ્રોટીન, ફાઇબર, વિટામીન એ, કે કાર્બોહાઇડ્રેટસ ઓમેગા-3 ફેટી એસિડ અને ખનિજ તત્વોથી

યૌન સમસ્યાઓ ઉપરાંત કિડની સહિત 10 થી વધુ રોગો માટે રામબાણ છે આ બીજ, અહી ટચ કરીને જાણો તેના વિશે Read More »

જો આ ઔષધિ મરતી વ્યક્તિ ને જીવિત કરતી હોય તો બીમાર વ્યક્તિ માટે તો છે અમૃત સમાન – અહી ટચ કરી જાણો વિશેષ

મકરધ્વજ આયુર્વેદ ની મહાઔષધી છે.  તેના જેવી રોગ નાશક દવા સંસારમાં કોઈ પણ નથી. મોટા ઋષિમુનિઓ તેના દ્વારા અસંખ્ય પ્રાણીઓના કરડવાથી બચતા હતા.એક જ મકરધ્વજથી ઘણા બધા રોગો ઉપર આરામ મળે છે. મકરધ્વજના સેવનથી મનુષ્યની શક્તિ ખુબ જ વધી જાય છે. તે હ્રદય અને સ્નાયુના સમુહ(મગજ) ને ઇન્જેક્શનની જેમ પાંચ મીનીટમાં તાકાતવાન બનાવી દે છે.

જો આ ઔષધિ મરતી વ્યક્તિ ને જીવિત કરતી હોય તો બીમાર વ્યક્તિ માટે તો છે અમૃત સમાન – અહી ટચ કરી જાણો વિશેષ Read More »

કોઈ પણ પ્રકાર ના માથાના દુખાવા માટે અમૃત સમાન છે આ ઔષધિ, ફાયદા જાણી ને ચોંકી જશો.

નગોડ ના પાન બાફ-વરાળ લેવાનાં કામમાં બહુ વપરાય છે. માથું, હાથ, પગ, પીઠ, સાંધાનાં દુઃખાવામાં તેનાં પાન બાંધવામાં આવે છે વાયુનાં રોગોમાં નગોડ ઘણી ઉપયોગી છે. આયુર્વેદ પ્રમાણે નગોડ સ્વાદમાં તીખી અને કડવી, ગરમ, પચવામાં હળવી, કફ અને વાયુનું શમન કરનાર છે. નગોડ ના પાન માસિક લાવનાર, બળપ્રદ, રસાયન, કેશ અને નેત્રો માટે હિતકારી, આંખોનું

કોઈ પણ પ્રકાર ના માથાના દુખાવા માટે અમૃત સમાન છે આ ઔષધિ, ફાયદા જાણી ને ચોંકી જશો. Read More »

Scroll to Top