તમારી આંખ પણ ફરકી રહી છે તો, અહી ક્લિક કરી જાણો આંખોનાં ફરકવાનો સાચો મતલબ

ભારત અંધશ્રદ્ધાથી ભરેલો દેશ છે. જ્યાં એક નાની ઘટના પણ શુકન-અપશુકન સાથે જોડાયેલી છે. સદીઓથી ચાલી આવતી આ ખોટી પરંપરાને લોકો સ્વીકારે છે. જ્યારે મનુષ્યની આંખો ફફડવાનું શરૂ કરે છે ત્યારે પણ તેને લોકો શુકન અપશુકન સાથે જોડી દે છે. કેટલાક લોકો કહે છે કે જો ડાબી આંખ ફફડે તો નક્કી કઈંક ખરાબ થવાનું હોય […]

તમારી આંખ પણ ફરકી રહી છે તો, અહી ક્લિક કરી જાણો આંખોનાં ફરકવાનો સાચો મતલબ Read More »

શું તમને પણ વારંવાર હાથ-પગને આમ કરવાની ટેવ છે? ચેતી જાજો આ લેખ તમારા માટે જ છે,વાંચો અહી ક્લિક કરી

કેટલાક લોકો કામ કરવા કે ફ્રી સમયમાં હાથ-પગની આંગળીના ટચાકા ફોડવાની આદત હોય છે. ધીમે-ધીમે તે રમતની આદત બની જાય છે. કેટલાક લોકો તો આ આદત એટલી હદ સુધી થઇ જાય છે કે તે થોડાક સમયની અંદર આંગળીઓના ટચાકા ફોડતા રહે છે. પરંતુ કેટલીક એવી આદતો ખતરનાક હોય છે. આંગળીઓના ટચાકા ફોડતા સમયે દબાણના કારણે

શું તમને પણ વારંવાર હાથ-પગને આમ કરવાની ટેવ છે? ચેતી જાજો આ લેખ તમારા માટે જ છે,વાંચો અહી ક્લિક કરી Read More »

પૌષ્ટિક આહારનો રાજા છે આ શાકભાજી, ડોક્ટર પણ આપે છે ખાવાની સલાહ જરૂર વાંચો

શિયાળો ચાલી રહ્યો છે અને શાકબજાર, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. મોટા ભાગના ઘરોમાં એમાંથી સૂપ, મૂઠિયાં, પરાઠા અથવા સબ્જી અને અન્ય ઘણી ફૂડ આઇટમો બનતી હોય છે. ઘાટી લીલી ભાજી પાલકમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લાલ લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. કીડ્ઝ કાર્ટૂનમાં પોપાઇની લીલી ભાજી તરીકે

પૌષ્ટિક આહારનો રાજા છે આ શાકભાજી, ડોક્ટર પણ આપે છે ખાવાની સલાહ જરૂર વાંચો Read More »

આયુર્વેદનો સૌથી શક્તિશાળી રસ જે પીવાથી થાય છે દરેક રોગ નો જડમૂળ માઠી સફાયો, જરૂર વાંચો અને શેર કરી દરેક ને જણાવો

કડવો રસ જીભ પર મુકતાં જ બીજા રસોની ગ્રહણ શક્તીનો નાશ કરે છે. મોંઢાનો સ્વાદ બગાડી દે છે. એ મુખ સાફ કરે છે. મોં જો કડવું રહેતું હોય તો કડવાશ મટાડી મોંનો સ્વાદ-રસ સુધારે છે. મોંમાં શોષ જગાડે છે. કડવો રસ પોતે અરોચક હોવા છતાં તે અરુચીને હરનાર છે. વીષને દુર કરનાર, કૃમીઘ્ન, મુર્ચ્છા, દાહ-બળતરા,

આયુર્વેદનો સૌથી શક્તિશાળી રસ જે પીવાથી થાય છે દરેક રોગ નો જડમૂળ માઠી સફાયો, જરૂર વાંચો અને શેર કરી દરેક ને જણાવો Read More »

મગજના દરેક રોગો ઉપરાંત આની 10 થી વધુ રોગો માટે પાવરફૂલ છે આ ઔષધિ નું સેવન, જરૂર જાણો તેને સેવન કરવાની રીત

આયુર્વેદની મેધ્ય ઔષધીઓમાં ‘બ્રાહ્મી’ની ગણતરી થાય છે. (મેધ્ય એટલે બુદ્ધિ વધારનાર) બ્રાહ્મીનાં આ મેધ્ય ગુણને લીધે તે બુદ્ધિ અને યાદશક્તિવર્ધક આયુર્વેદિય ઔષધોમાં પુષ્કળ વપરાય છે. સાથે સાથે વિવિધ કેશતેલોની બનાવટમાં પણ તેનો ખાસ ઉપયોગ થાય છે. બ્રાહ્મીની એક વર્ષાયુ વેલ આપણે ત્યાં ખૂબ થાય છે. આ વેલને ભેજવાળી જમીન માફક આવતી હોવાથી જળાશયના કિનારે કે

મગજના દરેક રોગો ઉપરાંત આની 10 થી વધુ રોગો માટે પાવરફૂલ છે આ ઔષધિ નું સેવન, જરૂર જાણો તેને સેવન કરવાની રીત Read More »

પથરી, અનિયમિત માસિક ચક્ર થી લઈ અનેક સમસ્યાઓ માટે અમ્રુત સમાન છે આ જાડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

હિંદુ ધર્મ માં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરે ઉગાડવા થી સુખ- સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા મળે છે. આવી સ્થિતિ માં આસોપાલવનું ઝાડ ઘરે ઉગાડવું શુભ પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ મુજબ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. કોઈ પણ વસ્તુ ને યોગ્ય દિશા માં લગાવવાથી

પથરી, અનિયમિત માસિક ચક્ર થી લઈ અનેક સમસ્યાઓ માટે અમ્રુત સમાન છે આ જાડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા Read More »

જાણી લ્યો જાતિય રોગો ના કારણો અને ઉપચાર, પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ મળશે, અહી ક્લિક કરી જાણો

જાતીય રોગો એ સામાન્ય ચેપ છે, જે મોટાભાગના જાતીય-સક્રિય લોકોને તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત અસર કરે છે. કેટલીકવાર તમે અથવા તમારા સાથીને કોઈ લક્ષણો દેખાયા વગર પણ જાતીય રોગનો ચેપ લાગી શક્યો હોવાની શક્યતા છે. તમે કેવું અનુભવો છે એનાથી હંમેશા એમ નહિ કહી શકાય કે તમને જાતીય રોગ થયો છે. જો કે,

જાણી લ્યો જાતિય રોગો ના કારણો અને ઉપચાર, પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ મળશે, અહી ક્લિક કરી જાણો Read More »

શું તમે ક્યાંક આ જીવલેણ ચેપી રોગ નો ભોગ તો નથી બન્યા ને? જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય અને શેર કરી દરેક ને જણાવો

ચેપી રોગોમાં સહેલાઈથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગ ફેલાય છે. ચેપી રોગો એ વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવો અને કૃમિઓ અઈડ્સ જેવા જીવલેણ રોગકારકોને લીધે થાય છે.  હાથ વારંવાર ધોઈ લો: સાર્વજનિક જગ્યાએ થી પાછા ફરી ને અથવા સાર્વજનિક વસ્તુ ઑ જેવી કે લિફ્ટ, બસ, રિક્ષા , બઁક , ઓફિસ વગેરે થી રિટર્ન ઘરે આવી ને

શું તમે ક્યાંક આ જીવલેણ ચેપી રોગ નો ભોગ તો નથી બન્યા ને? જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય અને શેર કરી દરેક ને જણાવો Read More »

પેટ ના દરેક રોગો ઉપરાંત જીવજંતુ ના ડંખ થી લઈ ને અનેક મોટા રોગો માટે રામબાણ છે આ ઔષધિ, જરૂર જાણો તેના ફાયદા અને શેર જરૂર કરો

સર્પગંધા એક ઔષધિઓ નો છોડ અને આ છોડ ને આયુર્વેદ માં બહુ જ ગુણકારી માનવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ ને બનાવવામાં સર્પગંધા નો પ્રયોગ કરવામાં આવે છે. અને તેની મદદ થી સુંદર ત્વચા પણ મેળવવામાં આવી શકે છે. આ છોડ ની મદદ થી સાંપ નું ઝેર પણ ઉતારવામાં આવી શકે છે. અને આ કારણ છે

પેટ ના દરેક રોગો ઉપરાંત જીવજંતુ ના ડંખ થી લઈ ને અનેક મોટા રોગો માટે રામબાણ છે આ ઔષધિ, જરૂર જાણો તેના ફાયદા અને શેર જરૂર કરો Read More »

જો તમારા માં પણ જોવા મળે આ સંકેત તો થઈ જાવ સજાગ હોય શકે છે આ જીવલેણ બીમારી, અહી ક્લિક કરી જાણો તેના લક્ષણો

કોઈ પ્રકારની ખોડ આવે ત્યારે શરીરમાં કોષોની સંખ્યા વધવા માંડે છે, કારણ કે કોષો જન્મે તો છે પરંતુ એટલા પ્રમાણમાં મરતા નથી. આમ કોષોની વધેલી સંખ્યા એક ગાંઠ બનાવે છે જે ગાંઠને ટ્યુમર કહે છે. આ ગાંઠ જો મગજમાં બને તો એને બ્રેઇન ટ્યુમર કહે છે. ઘણા લોકો આજે મગજની ગાંઠ જેવા જીવલેણ રોગનો ભોગ

જો તમારા માં પણ જોવા મળે આ સંકેત તો થઈ જાવ સજાગ હોય શકે છે આ જીવલેણ બીમારી, અહી ક્લિક કરી જાણો તેના લક્ષણો Read More »

Scroll to Top