કાયમી સ્વસ્થ અને યુવાન રહેવા જરૂર અપનાવો આયુર્વેદનો આ ઈલાજ, વાંચવા માટે અહી ક્લિક કરો

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ. આયુર્વેદની દૃષ્ટિએ આદર્શ કહેવાય એવી એક સવાર માણવા માટે આગલા દિવસે રાતે વહેલાં સૂઈ જવું જરૂરી છે. રાતે મોડામાં મોડા સાડા દસથી […]

કાયમી સ્વસ્થ અને યુવાન રહેવા જરૂર અપનાવો આયુર્વેદનો આ ઈલાજ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

દરેક પ્રકારના ચામડીના રોગ કરોળિયા, સફેદ ડાઘ માથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય

ચામડીના સાત પડ હોય છે. ઉપરના પડને અવભાસિનિ કહે છે. આ ઉપરના પહેલા પડમાં કરોળીયાનું સ્થાન છે. કેટલાક ચામડીના રોગો એવા છે કે જે, શારીરીક પીડા આપતા નથી, પણ માનસિક ત્રાસ આપે છે. એમાંનો એક રોગ છે. કરોળીયા. આ વ્યાધિથી શરીરને કંઇ જ નુકશાન થતું નથી પણ ચામડીની સુંદરતાની જેને ચિંતા હોય તેનું મન વ્યથિત

દરેક પ્રકારના ચામડીના રોગ કરોળિયા, સફેદ ડાઘ માથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય Read More »

કિડની ફેલ થવાની કે કોઈ ખરાબી હોય ત્યારે શરીરને આપે છે આ સંકેત, જરૂર જાણો અને દરેકને શેર કરી જણાવો

કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો

કિડની ફેલ થવાની કે કોઈ ખરાબી હોય ત્યારે શરીરને આપે છે આ સંકેત, જરૂર જાણો અને દરેકને શેર કરી જણાવો Read More »

ઘણી બધી બીમારીઓ માટે કાળ સમાન છે આ ફળ, ઋષિઓ પણ કરતાં આ ફળનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ…

કોઠા એક એવું ઝાડ છે કે જેના ફળ નો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે કરવામા આવે છે. એક અતિ પ્રાચીન કથા મુજબ જયારે ભક્ત પ્રહલાદ તપસ્યા કરતા હતા ત્યારે આ ઝાડ ના ફળ નો પોતાના ભોજન તરીકે ઉપયોગ કર્યો હતો. ઔષધિય ગુણોથી  ભરપૂર કોઠું પેટ સંબધી બિમારીઓ માટે રામબાણ ઇલાજ છે. ખાસ કરીને ગરમીમાં તે

ઘણી બધી બીમારીઓ માટે કાળ સમાન છે આ ફળ, ઋષિઓ પણ કરતાં આ ફળનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ… Read More »

કાનનો દુખાવો, કચરો અને કીડા સંબંધિત સમસ્યા દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, જાણવા માટે અહી ક્લિક કરો

આદુનો રસ સહેજ ગરમ કરી કાનમા નાખવાથી ચસકા મટે છે.મધના ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે. આંબાના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.વરીયાળી અધકચરી વાટીને પાણીમા ખુબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનુ શૂળ અને કાનમા થતો અવાજ મટે છે.

કાનનો દુખાવો, કચરો અને કીડા સંબંધિત સમસ્યા દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

ગર્ભનિરોધકથી લઈને નાની-મોટી દરેક સમસ્યાનો ઈલાજ રહેલો છે માત્ર આ એક ઔષધિમાં, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

ભગવાન શિવને પણ આ ફળ ગમે છે.જો ભગવાન શિવની પૂજા દરમિયાન બેલફળનો ઉપયોગ કરવામાં આવે તો ભગવાન શિવ ખૂબ જ આનંદિત થાય છે. આયુર્વેદ મુજબ બેલફળમાં આવી ઘણી ગુણધર્મો જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને બેલફળના ઉપયોગથી આપણા શરીરના આવા અનેક રોગોને એક ચપટીમાં નાબૂદ કરી શકાય છે જે આપણા

ગર્ભનિરોધકથી લઈને નાની-મોટી દરેક સમસ્યાનો ઈલાજ રહેલો છે માત્ર આ એક ઔષધિમાં, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા Read More »

100થી વધુ દરેક રોગનો સફાયો કરે છે ઘરમાં રહેલ આ ઔષધિ, જરૂર જાણો તેને ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ

બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.  આંબા હળદર અને લીલી હળદરની છાલ ઉતારી,

100થી વધુ દરેક રોગનો સફાયો કરે છે ઘરમાં રહેલ આ ઔષધિ, જરૂર જાણો તેને ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ Read More »

ડિપ્રેશન, અનિંદ્રા દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારશે આ જડીબુટ્ટી, સાકર સાથે ખાવાથી થશે ફાયદો

માનવીના મનની એવી એક પરિસ્થિતિ જેમાં તેને સતત દુ:ખનો જ અનુભવ થાય અને દુનિયાની બધા જ પ્રકારની વસ્તુઓ જેવી કે ખાવાની, પીવાની, ફરવા જવાની, મિત્રોને મળવાની અને આનંદ કરવાની, હસી ખુશીની વાતો કરવાની બધી જ વસ્તુઓમાંથી રસ ઉડી જાય છે. કોઈ વાર તમારા પરિચયમાં એવી કેટલીયે વ્યક્તિ આવતી હશે જેઓ એકલા રહેવાનું પસંદ કરે, ખાસ

ડિપ્રેશન, અનિંદ્રા દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારશે આ જડીબુટ્ટી, સાકર સાથે ખાવાથી થશે ફાયદો Read More »

સ્વાસ્થય માટે અમ્રુત સમાન છે આ રસ, પેટ ના ગેસ અને ચામડીને લગતા દરેક રોગ માટે જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જાણો

બટાકાને ચરબી યુક્ત ફૂડ માનવામાં આવે છે એટલા માટે મોટાભાગે લોકો બટાકા ખાવાથી દૂર રહે છે. એને ખાસ કરીને ઉપવાસમાં ખાય છે પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે જે બટાકાને તમે અનહેલ્થી માનો છો એનો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ જો તમે નાશ્તા પહેલા

સ્વાસ્થય માટે અમ્રુત સમાન છે આ રસ, પેટ ના ગેસ અને ચામડીને લગતા દરેક રોગ માટે જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જાણો Read More »

શરદી, પાચન અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓથી દૂર રહેવા ઘરે જ બનાવો આ સૂપ, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ…

શિયાળાના દિવસો શરુ થવાની સાથે જ બાળકોમાં શરદી, કફ અને વાયરલ ફીવર થવાનું જોખમ રહે છે. જો વાત બાળકોના સ્વાસ્થ્યની આવે તો દરેક માતા-પિતાની ચિંતા વધી જાય છે. તેથી ઠંડીના દિવસોમાં તમારા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે તેમના ખાવા-પીવાની થોડી કાળજી લેવી જરૂરી છે. બાળકોને ઋતુ અનુસાર ખાવાની કેટલીક વિશેષ ચીજો આપો. જેના દ્વારા

શરદી, પાચન અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓથી દૂર રહેવા ઘરે જ બનાવો આ સૂપ, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ… Read More »

Scroll to Top