લાખો રૂપિયાની દવા કરતાં પણ વધુ કામ કરે છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તમારા રોગનો ઈલાજ

કેળા ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે અને કેળાની સૌથી સારી જાતિ ભારતમાં જોવા મળે છે અને કેળાની ઘણી જાતો હોય છે. પરંતુ તેમાંથી માણિક્ય, કદલી, માત્ર્યા કદલી, અમૃત કદલી, ચંપા કદલી વગેરે મુખ્ય છે અને જંગલોમાં જાતે ઉગેતા કેળાને વન છોડ કહેવામાં આવે છે. આસામ, બંગાળ અને મુંબઇમાં કેળાની ઘણી જાતીઓ જોવા મળે છે. […]

લાખો રૂપિયાની દવા કરતાં પણ વધુ કામ કરે છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તમારા રોગનો ઈલાજ Read More »

શું તમને પણ શરીર આપે છે આ સંકેત? તો અત્યારે જ ચેતી જજો હોય છે આ ફેફસાંના કેન્સરના લક્ષણો, અહી ક્લિક કરી જરૂર જાણો વધુ માં

ફેફસાંનું કેન્સર એક પ્રકારનો કેન્સર છે જે ફેફસાના કોષોમાંથી વિકસે છે. ત્યાં ઘણા પ્રકારના ફેફસાના કેન્સર છે, પરંતુ સૌથી સામાન્ય છે નાના સેલ ફેફસાંનું કેન્સર (એસસીએલસી) અને નોન-સ્મોલ સેલ ફેફસાંનું કેન્સર (એનએસસીએલસી). આંકડાકીય રીતે, જો આપણે ત્વચા કેન્સરને બાકાત રાખીએ તો ફેફસાંનું કેન્સર બંને જાતિઓમાં કેન્સરનો બીજો સૌથી સામાન્ય પ્રકાર છે. ફેફસાના કેન્સરનું કોઈ ચોક્કસ

શું તમને પણ શરીર આપે છે આ સંકેત? તો અત્યારે જ ચેતી જજો હોય છે આ ફેફસાંના કેન્સરના લક્ષણો, અહી ક્લિક કરી જરૂર જાણો વધુ માં Read More »

દરેક ઉમરના વ્યક્તિ માટે લોહીની કમી દૂર કરવા માટે જરૂર અપનાવો આ ઘરેલુ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

નિષ્ણાત મુજબ જો અમુક વસ્તુઓ ખાવામાં આવે તો એ આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે અને તેનાથી શરીરમાં જેટલી લોહી ણી ઉણપ છે તેમાં સુધારો લાવી શકાય છે. પાણી લીંબુ અને મધ લોહી ઝડપથી વધારવા માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં એક લીંબુ નિતારીને અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો દાડમનો

દરેક ઉમરના વ્યક્તિ માટે લોહીની કમી દૂર કરવા માટે જરૂર અપનાવો આ ઘરેલુ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પથારીમાં પેશાબ, દાંત, સાંધા, અંગ જકડાઈ જવા જેવી અનેક સમયનું સમાધાન રહેલું છે આના સેવાનમાં, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ

ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે. કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય

પથારીમાં પેશાબ, દાંત, સાંધા, અંગ જકડાઈ જવા જેવી અનેક સમયનું સમાધાન રહેલું છે આના સેવાનમાં, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ Read More »

કબજીયાત, સ્નાયુ ના દુખાવા, પેટ અને સાથળની ચરબી ઘટાડવા માટે જરૂર અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

ઉત્તાનપાદાસન એટલે ઉત્તાન + પાદ. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉઠાવવું અને પાદ એટલે પગ. ઉત્તાનપાદાસનમાં પગને ઉઠાવવામાં આવે છે.  તેથી આ આસનને ઉત્તાનપાદાસન કહેવામાં આવે છે. આ આસનને દ્વિપાદાસન પણ કહેવામાં આવે છે. સૌ પ્રથમ સ્વચ્છ આસન પર સીધા સૂઈ જાઓ.બન્ની હાથ શરીરની બાજુમાં રાખો. હથેળીઓ જમીન તરફ રાખો.બન્ને પગની એડીઓ અને પંજા જોડેલા

કબજીયાત, સ્નાયુ ના દુખાવા, પેટ અને સાથળની ચરબી ઘટાડવા માટે જરૂર અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કપડાં પર લગતા જિદ્દી દાગ રસોડાની વસ્તુ થી દૂર કરવાના ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

કામ કરતી વખતે ઘણીવાર આપણા કપડાં પર દાગ લાગી જતા હોય છે. ઘણીવાર તો દાગ એટલા જિદ્દી હોય છે કે મોંઘા ડિટરજન્ટ દ્વારા પણ સાફ નથી થતા.એવા માં મજબૂરી માં પોતાના ફેવરિટ કપડાં ને છોડવા પડતા હોય છે. પણ તમે હવે આ વાત થી ગભરાશો નહિ. કપડાં માંથી દાગ કાઢવા માટે કાપડ નું મટીરીયલ જોવું

કપડાં પર લગતા જિદ્દી દાગ રસોડાની વસ્તુ થી દૂર કરવાના ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કોલેસ્ટ્રોલ, લોહીની કમીથી લઈને અનેક જાનલેવા બીમારીઓ માટે અમૃત સમાન છે આ જ્યુસ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ

બીટ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે આ શરીરમાં થનારી બીમારીઓથી બચાવે છે તેનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. બીટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડૉક્ટરથી લઈને ઘરમાં વૃદ્ધ દાદા દાદીનું માનવું છે કે બીટનો જ્યુસ અથવા એને સલાડના રૂપમાં ખાવાથી તમે હંમેશા જવાન મહેસુસ કરો છો. તેમાં પુષ્કળ વિટામિન્સ,

કોલેસ્ટ્રોલ, લોહીની કમીથી લઈને અનેક જાનલેવા બીમારીઓ માટે અમૃત સમાન છે આ જ્યુસ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ Read More »

શ્વાસ-અસ્થમા થી લઈને શારીરક કમજોરી જેવી દરેક બીમારીઓનો ઈલાજ છે આ દૂધમાં, અહી ક્લિક કરી જરૂર જાણો તેની રીત

ઘરેલુ નુસ્ખાથી ઘણી એવી બિમારીઓ દૂર કરી શકાય છે. વર્ષોથી ચાલી આવેલા ઘણાં એવા નુસ્ખા હંમેશા ફાયદાકારક સાબિત થયા છે. આવી ટિપ્સ તુલસીના પાનને લઇને છે. તુલસીથી ધણી સમસ્યાઓ સહેલાઇથી દૂર કરી શકાય છે. શરદી -ઉધરસ જેવી સમસ્યા હોય તો તુલસીનો ઉકાળો પીવાથી ઘણો લાભ મળે છે. દૂધ પોષણના હિસાબે અમૃત સમાન છે અને તુલસીને

શ્વાસ-અસ્થમા થી લઈને શારીરક કમજોરી જેવી દરેક બીમારીઓનો ઈલાજ છે આ દૂધમાં, અહી ક્લિક કરી જરૂર જાણો તેની રીત Read More »

આંખના નંબર, મોતિયો જેવી દરેક આંખની સમસ્યા માટે જરૂર અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે આંખ. જો તમે વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઇ શકે છે. એવામાં આંખોની દ્રષ્ટિ નબળી થાય છે આંખો ઉપર ચશ્માં આવી જાય છે. પરંતુ જે લોકોને પહેલાથી જ ચશ્માં આવી

આંખના નંબર, મોતિયો જેવી દરેક આંખની સમસ્યા માટે જરૂર અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કેન્સર, બ્લડપ્રેશરથી લઈને અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે શેકેલું લસણ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા

લસણ ના ઘણા ફાયદા છે, ખાલી સ્વાદ કરતાં પણ તેનામાં ઔષધીય ગુણો પણ રહેલાં છે. એક રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે જો કોઈ માણસ પાંચથી છ કળી શેકીને ખાઈ લે છે તો તેના શરીરમાં ઘણા ફેરફાર થવા લાગે છે અને આ ફેરફારો એક જ દિવસમાં નજર આવવા લાગે છે. લસણને બચવા માટે માત્ર એક જ

કેન્સર, બ્લડપ્રેશરથી લઈને અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે શેકેલું લસણ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા Read More »

Scroll to Top