જાણી લ્યો જમરૂખ નું જ્યુસ પીવાના ફાયદા

guava fruit image

જામફળનો સ્વાદ દરેક વ્યક્તિને ગમે છે. જ્યારે તે પેટ માટે ફાયદાકારક છે, ત્યારે તેનું વિટામિન સી શરીરને અનેક ચેપી રોગોથી બચાવે છે. પરંતુ શું તમે જામફળનો રસ પીવાના ફાયદા જાણો છો? હા, જામફળનો રસ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરને હાઇડ્રેટ કરવાની સાથે, તે ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં પણ મદદરૂપ છે.આ સિવાય તેમાં રહેલા ફાઈબર, […]

જાણી લ્યો જમરૂખ નું જ્યુસ પીવાના ફાયદા Read More »

ઉનાળામાં યૂરિક એસિડને કંટ્રોલ કરશે આ ખાટું-મીઠું ડ્રિન્ક, સાથે સાથે વજન પણ થશે કંટ્રોલ

limewater

શરીરમાં જ્યારે પણ યુરિક એસિડ વધે છે ત્યારે સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગે છે, માંસપેશીઓમાં સોજો પણ આવી જાય છે. સાથે જ જો લાંબા સમય સુધી તેની કાળજી ન લેવામાં આવે તો કિડનીને પણ નુકસાન થઇ શકે છે. યૂરિક એસિડને ઓછું કરવું બહુ મુશ્કેલ નથી હોતું, આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ હોય છે જેની

ઉનાળામાં યૂરિક એસિડને કંટ્રોલ કરશે આ ખાટું-મીઠું ડ્રિન્ક, સાથે સાથે વજન પણ થશે કંટ્રોલ Read More »

દહી ખાવાના ફાયદા અને નુકશાન

dahi khavana fayda ane nuksan

સારા કાર્યો કરતા પહેલા દહીં ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દહીંના ઉપયોગથી ઘણી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે, જે ખાવા કે પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દહીં રાયતા, છાશ, ઘણા લોકો દહીં સાથે પરાઠા ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક

દહી ખાવાના ફાયદા અને નુકશાન Read More »

બેસન માં મધ ભેળવી ને લગાવવાના ફાયદા

besan and honey face pack benefits

ચણાનો લોટ (Besan) અને મધ (Honey) સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ વધુ તે ત્વચા (Skin) માટે  ફાયદાકારક સાબિત થાય છે. ચણાના લોટ અને મધનું ફેસ પેક ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ, ડાઘ જેવી ફરિયાદો દૂર થાય છે. તેની સાથે ત્વચા સંબંધિત અન્ય અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે ચણાના લોટમાં એન્ટી બેક્ટેરિયલ

બેસન માં મધ ભેળવી ને લગાવવાના ફાયદા Read More »

સવારે જાગીને તરત પાણીમાં આ એક વસ્તુ નાખીને પીય જાવ, હાડકાના દુખાવા, ગેસ-કબજિયાત અને વધેલી પેટની ચરબી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

આ દુનિયામાં ખાંડ ના મુકાબલે લોકો ગોળ અને ગોળ થી બનેલ વસ્તુઓ ખાવાનું હંમેશાથી પસંદ કરતા આવ્યા છે. તેની ખાસિયત આ છે કે આ ખાવામાં મીઠું તો હોય જ છે પરંતુ ડાયાબીટીસ જેવા રોગો ના જોખમ ને ઓછુ કરી દે છે. જે લોકો ને મીઠું ખાવાનું મનાઈ હોય છે, તે ગોળ નું સેવન કરી શકે

સવારે જાગીને તરત પાણીમાં આ એક વસ્તુ નાખીને પીય જાવ, હાડકાના દુખાવા, ગેસ-કબજિયાત અને વધેલી પેટની ચરબી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

રાત્રે સુતા પહેલા માત્ર પાંચ મિનિટ કરી લ્યો આ નામનું ઉચ્ચારણ, ફક્ત 1 મિનિટમાં જ આવી જશે ઘસઘસાટ ઊંઘ

રાત્રે સુતા પહેલા રૂમ બંઘ કરીને માત્ર પાંચ મિનિટ આ નામનું ઉચ્ચારણ કર્યા પછી ફક્ત 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશેરાત્રે સુતા પહેલા રૂમ બંઘ કરીને માત્ર પાંચ મિનિટ આ નામનું ઉચ્ચારણ કર્યા પછી ફક્ત 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. જો તમને સરખી ઊંઘ ના આવતી હોય તો તે સમસ્યા એક એવી

રાત્રે સુતા પહેલા માત્ર પાંચ મિનિટ કરી લ્યો આ નામનું ઉચ્ચારણ, ફક્ત 1 મિનિટમાં જ આવી જશે ઘસઘસાટ ઊંઘ Read More »

દરરોજ જમ્યા બાદ બેસી જાવ આ રીતે, પેટની ચરબી ઓગળી. કમર, સાઇટીકા અને એસિડિટી જીવો ત્યાં સુધી ક્યારેય નહીં થાય

આધુનિક યુગમાં ખરાબ ખાન પાન ને લીધે હજારો શારીરિક સમસ્યાઓ ઉભી થાય છે. તેની સૌથી વધુ અસર પેટ પર પડે છે, જે ગંભીર રોગોનું કારણ બને છે. જો તમને પણ પેટની સમસ્યા છે, તો ચોક્કસ તમારું મન કોઈ કામમાં નહીં લાગે. જો પેટમાં ખોરાક પચતું નથી અને પેટ સતત બહાર આવી રહ્યું છે, તો કરો

દરરોજ જમ્યા બાદ બેસી જાવ આ રીતે, પેટની ચરબી ઓગળી. કમર, સાઇટીકા અને એસિડિટી જીવો ત્યાં સુધી ક્યારેય નહીં થાય Read More »

રાત્રે સુવાની 30 મિનિટ પહેલા ખાલી લ્યો આ 2 દાણા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં ચડવા પડે દવાખાનાના પગથિયાં

આજે અમે તમને જણાવીશું કે લવીંગ ખાવાથી તમારા સ્વાસ્થ્ય ને કયા કયા ફાયદાઓ થાય છે. નાના લવિંગ, જેનો ખોરાકમાં સારો સ્વાદ હોય છે, તે મસાલાઓની દુનિયામાં વિશેષ સ્થાન ધરાવે છે. ચા થી લઈને પુલાવ અને ટૂથપેસ્ટ લઈને દરેક દવાઓમાં લવિંગનો ઉપયોગ થાય છે. એન્ટીઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટિ-સેપ્ટિક ગુણધર્મોથી ભરેલા લવિંગ તમને ઘણા રોગોથી બચાવવા માટે

રાત્રે સુવાની 30 મિનિટ પહેલા ખાલી લ્યો આ 2 દાણા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં ચડવા પડે દવાખાનાના પગથિયાં Read More »

ઉનાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, આખું વર્ષ કેલ્શિયમની ખામીથી થતાં રોગ રહેશે દૂર, શરીર અને પેશાબની બળતરા તેમજ પિત્તના રોગ કાયમી ગાયબ

આહારના છ રસ માં ગળપણનું મૂલ્ય વિશિષ્ટ છે. ગોળ, ખાંડ, સાકર વગેરે ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બને છે. શેરડી મૂળ ભારત(આસામ અને બંગાળ)ની વતની છે. ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, દક્ષિણ ભારત વગેરે સ્થળે તેનું વાવેતર થાય છે. ભારત ઉપરાંત જાવા, કયુબા, મોરેશિયસ, વેસ્ટઇંડિઝ, પૂર્વ આફ્રિકા વગેરેમાં પણ શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.

ઉનાળામાં ભરપૂર કરી લ્યો આનું સેવન, આખું વર્ષ કેલ્શિયમની ખામીથી થતાં રોગ રહેશે દૂર, શરીર અને પેશાબની બળતરા તેમજ પિત્તના રોગ કાયમી ગાયબ Read More »

દરરોજ થતી એસિડિટીથી હવે કાયમી છુટકારો, અપનાવી લ્યો આ રીત માત્ર 15 મિનિટમાં એસીડીટીમાં રાહત, દવા કરતાં જલ્દી કરશે અસર

સામાન્ય રીતે તીખું, મસાલેદાર ભોજન કરવાથી, બહારનું ખાવાથી કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય છે. આમ તો હોજરીમાં ઉત્પન્ન થતો એસિડ એટલે કે પિત્ત આપણી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, પણ જ્યારે હોજરીમાં એસિડનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધી જાય ત્યારે છાતી અને પેટમાં બળતરા, ગેસ, પેટદર્દ જેવી સમસ્યાઓ સર્જાય છે, જેને આપણે એસિડીટી

દરરોજ થતી એસિડિટીથી હવે કાયમી છુટકારો, અપનાવી લ્યો આ રીત માત્ર 15 મિનિટમાં એસીડીટીમાં રાહત, દવા કરતાં જલ્દી કરશે અસર Read More »

Scroll to Top