Author name: Ayurvedam

માત્ર 2 જ દિવસમાં ગ્લૂકોઝ, આયર્ન અને એનર્જીથી ભરપૂર આના સેવનથી દરેક રોગો થઈ જશે છૂમંતર, જાણી લ્યો આ જોરદાર ફાયદા

સૂકા મેવામાં સૌથી વધારે પસંદગી ધરાવતો મેવો કિશમિશ છે. ખીર,મીઠાઇ અને બીજી ઘણી વાનગીઓ બનાવવામાં કિશમિશનો ઉપયોગ થાય છે. કિશમિશ નો પ્રયોગ ખાલી સ્વાદ માટે જ નહીં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. અનેક પ્રકારની બીમારીઓમાં ડોક્ટર કિશમિશ ખાવાની સલાહ આપે છે. બધા જ જાણે છે કે કિશમિશને બનાવવા માટે સૂકી દ્રાક્ષનો સૌથી વધારે […]

માત્ર 2 જ દિવસમાં ગ્લૂકોઝ, આયર્ન અને એનર્જીથી ભરપૂર આના સેવનથી દરેક રોગો થઈ જશે છૂમંતર, જાણી લ્યો આ જોરદાર ફાયદા Read More »

વિટામિન ‘સી’ થી ભરપૂર આ ફળ શરદી, બ્લડ કલોટિ, ફ્લુ અને ચામડીના રોગોમાં છે 100% ફાયદાકારક

સંતરાનું ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેની છાલ ઘણા આરોગ્ય લાભો પણ આપે છે. સંતરાના બીજ ની અંદર વિટામીન્સ, એન્ટિઓક્સિડંટ તત્વ રહેલા હોય છે તે શરીરમાં શક્તિ વધારવાની સાથે રોગ સામે લાગવાની શક્તિ પણ વધારે છે. જ્યારે પણ સંતરાનું જ્યુસ પીવો તેની અંદર તેના બી પણ મિક્સ કરીને પીવા જોઈએ. સંતરાના બી શરીરમાં

વિટામિન ‘સી’ થી ભરપૂર આ ફળ શરદી, બ્લડ કલોટિ, ફ્લુ અને ચામડીના રોગોમાં છે 100% ફાયદાકારક Read More »

મોંઘી દવાઓ વગર પગના સોજા અને દુખાવા દૂર કરી પાચનના 50થી વધુ રોગોનો અકસીર ઈલાજ છે આનું સેવન

સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઔષધીય વનસ્પતિ તરીકે સરગવાના પાંદડા અને ફૂલોનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં હર્બલ દવા તરીકે થાય છે. સરગવાનો સૂપ તેના પાંદડા, ફૂલો, અને તેના બીજમાંથી બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક હોય છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું

મોંઘી દવાઓ વગર પગના સોજા અને દુખાવા દૂર કરી પાચનના 50થી વધુ રોગોનો અકસીર ઈલાજ છે આનું સેવન Read More »

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ

ચોમાસાના દિવસોમાં કડવી નાઈના વેલા ઘણી જગ્યાએ વાડ ઉપર ઊગેલા જોવામાં આવે છે. એનાં પાન ત્રણ કે પાંચ ખૂણિયા વાળા હોય છે. વરસાદની મોસમમાં તેનો વેલો જમીન પર અને ઝાડ ઉપર ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેનાં ફળ લીલા રંગના હોય છે. પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે. તેનાં ફૂલ મોગરાનાં ફૂલ જેવાં થાય

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ Read More »

શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી ઘટાડી, ચામડી અને ખરતા વાળની સમસ્યાને રાખશે કાયમી દૂર

શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા તૈલી પદાર્થનું રાસાયણિક માળખું ઓલિવ ઓઈલ સાથે મળતું આવે છે. આ જ કારણથી અનેક સૌંદર્ય પ્રસાધનોમાં તેનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો ત્વચા શુષ્ક હોય તો તે માટે ઓલિવ ઓઈલ એકદમ યોગ્ય છે. તે ત્વચાના છિદ્રો વાટે અંદર સુધી પહોંચે છે અને ત્વચાને પોષણ આપે છે. ઓલિવ

શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી ઘટાડી, ચામડી અને ખરતા વાળની સમસ્યાને રાખશે કાયમી દૂર Read More »

કેલ્શિયમની ખામી, બીપી અને ડાયાબિટીસ અને નબળાઈમાં 100% દવા કરતાં વધુ ફાયદાકારક છે આનું સેવન

મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ

કેલ્શિયમની ખામી, બીપી અને ડાયાબિટીસ અને નબળાઈમાં 100% દવા કરતાં વધુ ફાયદાકારક છે આનું સેવન Read More »

હાડકાં, કોલેસ્ટ્રોલ, પેશાબની બળતરા અને ચામડીના દરેક રોગનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર છે આ સામાન્ય લાગતી ભાજી

આપણે જયારે ઘાસ ઉગાડીએ ત્યારે અનેક નિંદામણને કાઢી નાખતા હોય છે. તેમાં પણ અનેક ઔષધીય ઉપચાર રહેલા છે. આ ઔષધીય ઉપચાર ગમે તેવા મોટા રોગને પણ દુર કરવામાં ઉપયોગી બને છે. જે રોગ દવાથી ન મટે તે નિંદામણથી મટી જાય છે. ઘણા વર્ષોથી ભારતના લોકો આર્યુવેદિક જડીબુટ્ટીઓ દ્વારા તેમનું જીવન પસાર કરે છે. આજે એવી

હાડકાં, કોલેસ્ટ્રોલ, પેશાબની બળતરા અને ચામડીના દરેક રોગનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર છે આ સામાન્ય લાગતી ભાજી Read More »

વગર ખર્ચે વીર્યવધારી, નપુસંકતા અને સ્ત્રીઓના દરેક રોગોનો 100% અસરકારક ઈલાજ છે આ ફળ

અમર ફળ (નિરંજળ ફળ) મલેશિયામાં ખૂબ જ પાકે છે. ત્યાંની મલય ભાષામાં તેને ‘માસ બંકુસ’ કહે છે. બંકુસ એટલે ફળ અને માસ એટલે સોનું. સોના ભારોભાર કીંમતી ગણાય તેવું ફળ અને મલેશિયામાં તેનો ઉપયોગ શરીરની ગરમી માટે, સ્વપ્નદોષ માટે તેમજ હરસ માટે થતો. અમર ફળ વિવિધ આયુર્વેદિક ઔષધિઓમાંથી એક અનોખી છે. તે સમ્પૂર્ણ રીતે કાચી

વગર ખર્ચે વીર્યવધારી, નપુસંકતા અને સ્ત્રીઓના દરેક રોગોનો 100% અસરકારક ઈલાજ છે આ ફળ Read More »

99% લોકો નથી જાણતા વગર દવાએ શરદી, ખાંસી, ગળાના દુખાવા અને પીળા દાંતનો આ 100% અસરકારક ઉપચાર

લીંબુને કુદરતી શક્તિનો સ્ત્રોત ગણવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જેટીક બનાવે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રે઼ડ જેવા અનેક તત્વો પણ સમાયેલા છે. અત્યારે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. અને મોટાભાગના લોકો ગરમીમાં લીંબુ શરબત કે લીંબુ સોડા પીવાનું પસંદ કરે છે. લીંબુમાં ઘણા વિટામીન

99% લોકો નથી જાણતા વગર દવાએ શરદી, ખાંસી, ગળાના દુખાવા અને પીળા દાંતનો આ 100% અસરકારક ઉપચાર Read More »

વગર ડોક્ટરે શરદી-તાવ, નસકોરી, માથાનો દુખાવો, નાકના ઇન્ફેકશનનો 100% અસરકારક ઈલાજ છે આ ક્રિયા, જાણીને તમે પણ રહી જશો દંગ….!!

જળનેતિ એક મહત્વપૂર્ણ શરીર શુદ્ધ કરવાની યોગ ક્રિયા છે તેમાં પાણીથી નાકની સફાઈ કરવામાં આવે છે અને તમને સાઈનસ, શરદી, તાવ, પોલ્યુશન જેવી સમસ્યાથી બચાવે છે. જળનેતિમાં મીઠાવાળા ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પાણીને એક વિશેષ જળનેતિ પોટથી નાકના એક કાણામાંથી પાણી નાખવામાં આવે છે અને બીજા નાકથી કાઢવામાં આવે છે. પછી આ

વગર ડોક્ટરે શરદી-તાવ, નસકોરી, માથાનો દુખાવો, નાકના ઇન્ફેકશનનો 100% અસરકારક ઈલાજ છે આ ક્રિયા, જાણીને તમે પણ રહી જશો દંગ….!! Read More »

Scroll to Top