Author name: Ayurvedam

ફક્ત ૧૦ જ મીનીટમાં અનેક સમસ્યાઓ દૂર કરશે આ પાનના નુસ્ખા, જરૂર જાણો આ અનોખી ઔષધ વિશે

આંકડો એક ઔષધિય વનસ્પતિ છે. તેને મદાર પણ કહેવામાં આવે છે. આંકડો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડી રંગનાં ફૂલ વાળો. ગરમીની સિઝનમાં આંકડાનો છોડ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.  આંકડાથી ઘણા રોગો મટાડવામાં આવે છે. જેમ કે અસ્થમા, ડાયાબિટીસ, રક્તપિત્ત અને હેમોરહોઇડ્સ જેવા રોગોના ઉપચારમાં […]

ફક્ત ૧૦ જ મીનીટમાં અનેક સમસ્યાઓ દૂર કરશે આ પાનના નુસ્ખા, જરૂર જાણો આ અનોખી ઔષધ વિશે Read More »

શું તમારે પણ દરરોજ પીવી પડે છે બીપી અને કોલેસ્ટ્રોલની દવા? તો અત્યારે જ જાણી લ્યો આ ઈલાજ માત્ર 5 દિવસમાં જ બંધ થઈ જશે દવા અને મળશે પરિણામ

મોટાભાગના લોકોને લાગે છે કે સોપારી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા છે કે જે સોપારીના ફાયદાઓ વિશે જાણે છે. સોપારીનું સેવન કરવાના કારણે સામાન્ય રીતે વ્યક્તિઓનું મોં સાફ રહે છે. તેમાં રહેલા વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સુપારી એનીમિયા, પાચન અને કબજિયાત જેવા રોગોથી રાહત મેળવવા સોપારીને અસરકારક માનવામાં આવે

શું તમારે પણ દરરોજ પીવી પડે છે બીપી અને કોલેસ્ટ્રોલની દવા? તો અત્યારે જ જાણી લ્યો આ ઈલાજ માત્ર 5 દિવસમાં જ બંધ થઈ જશે દવા અને મળશે પરિણામ Read More »

50થી વધુ રોગોનો ઘરેલુ ઈલાજ છે આનું સેવન, માત્ર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

આદુ પાણીવાળી અને રેતાળ જમીનમાં થાય છે. ભારતભરમાં તેનું વાવેતર થાય છે. તેની ગાંઠ કાપીને, રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા ના આદુ અને સૂંઠ વખણાય છે. આદુનો છોડ જેમ જેમ વધવા માંડે તેમ તેમ તેના મૂળિયાં નો વિસ્તાર ફેલાય છે અને મૂળના

50થી વધુ રોગોનો ઘરેલુ ઈલાજ છે આનું સેવન, માત્ર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ

આપણાં દેશમાં પુખ્તવયે થતો ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. જો ડાયાબિટીસને અટકાવવા માટે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ઉપાડવામાં નહીં આવે તો આપણાં દેશના કરોડો નાગરિકો આવતાં દશ-પંદર વર્ષમાં ડાયાબિટીસના શિકાર બની ગયા

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ Read More »

જાડું થતું લોહી છે બીમારીનું ઘર, જાડું થઈ ગંઠાઈ જતાં લોહીને પાતળું કરી હાર્ટ એટેકથી બચવાનો સૌથી આસાન ઘરેલુ ઈલાજ

લોહી શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લોહીનો અભાવ, જાડાઇ, લોહીમાં ગઠ્ઠા અથવા શરીરમાં વધુ પડતું લોહી વગેરે સ્વાસ્થ્યની અનેક સમસ્યાનું કારણ બની જાય છે. આજકાલ, ઘણા લોકોમાં લોહી જાડું થવાની સમસ્યા થાય છે.  કેટલાક લોકો લોહીને જાડું થતું અટકાવવા દવાઓનો ઉપયોગ પણ કરે છે, જેમાં લોહી પાતળા કરનારા એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે.

જાડું થતું લોહી છે બીમારીનું ઘર, જાડું થઈ ગંઠાઈ જતાં લોહીને પાતળું કરી હાર્ટ એટેકથી બચવાનો સૌથી આસાન ઘરેલુ ઈલાજ Read More »

શું તમે પણ પેટ માં ગેસ ની સમસ્યા થી પીડાઓ છો? તો આ ઉપાય તમને ફક્ત થોડીક જ મિનિટો માં આપશે ઘણી રાહત

ગેસના રોગમાં કેવો ખોરાક લેશો ? બહુ જ ઉકાળેલા તળેલા પદાર્થો ન લો. મેંદાનો ઉપયોગ ન કરો. ઘઉં એના થુલા સાથે જ ઉપયોગમાં લો. રોજિંદા ખોરાકમાં શાકભાજી અને ફળોનો શક્ય એટલો ઉપયોગ કરો. સાક૨-ગોળ, મધ કે ફળોના સ્વરૂપમાં લો. શોધિત ખાંડ સફેદ ન લ્યો. રોજિંદા ખોરાકમાં કેવળ સૂકો-ભૂંજેલો-તળેલો ખોરાક ન લ્યો. ખાસ કરીને કબજિયાત થાય

શું તમે પણ પેટ માં ગેસ ની સમસ્યા થી પીડાઓ છો? તો આ ઉપાય તમને ફક્ત થોડીક જ મિનિટો માં આપશે ઘણી રાહત Read More »

જાણી લ્યો વારંવાર લગતા પેશાબનું કારણ અને રાહત મેળવવા અજમાવો સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાય

ઘણીવાર લોકોને એવું ફીલ થાય છે, કે તેમને સામાન્ય કરતાં વધુવાર પેશાબ કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર યૂરિન આવવું એક મોટી પરેશાની છે, કારણ કે તેના કારણે રોજિંદા જીવનમાં પરેશાની થવા લાગે છે. રાતે ઊંઘ ખરાબ થાય છે. વારંવાર પેશાબ આવન કારણે ઘણીવખત આપણે બહાર ગયા હોઈએ ત્યારે પણ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે.

જાણી લ્યો વારંવાર લગતા પેશાબનું કારણ અને રાહત મેળવવા અજમાવો સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાય Read More »

શું તમે જાણો છો આ છોડ કેટલો ફાયદાકારક છે ? આનો ઉપયોગ દરેક બીમારીમાં છે ગુણકારી, અમૂલ્ય ફાયદા જાણીને ચોંકી જાશો તમે પણ

ડમરો એક છોડ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણધર્મોને લીધે તે સદીઓથી વિવિધ પ્રકારના રોગો માટે વપરાય છે. ડમરા નો સુગંધિત છોડ દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. ડમરો ઝેર, લોહીબગાડ, કોઢ, શરીરની ભીનાશ, ખંજવાળ અને ત્રીદોષ મટાડે છે. ડમરો દીપન, પાચન, યકૃત-પીત્તની સારક, વાયુને હરનાર, સોજો ઉતારનાર, તાવ મટાડનાર, મુત્ર વધારનાર તથા ગર્ભાશયને સંકોચે છે.

શું તમે જાણો છો આ છોડ કેટલો ફાયદાકારક છે ? આનો ઉપયોગ દરેક બીમારીમાં છે ગુણકારી, અમૂલ્ય ફાયદા જાણીને ચોંકી જાશો તમે પણ Read More »

ખૂબ પાવરફૂલ છે આ ઔષધિ, રોજ આ રીતે લેવાથી વધશે સેક્સુઅલ પાવર અને દૂર થશે શરીરની અનેક ખરાબ બીમારીઓ

અશ્વગંધા મધુર, તૂરી, કડવી ઉષ્ણવીર્ય, વાજીકર તથા વાયુ અને કફનો નાશ કરનાર છે. આચાર્ય ચરકના મત પ્રમાણે અશ્વગંધા શરીરને પુષ્ટ કરનાર તથા રોગ પ્રતિકારક શકિતને વધારનાર છે. શરીરના ધાતુકોષોના ઘસારા સામે તેની પૂર્તિ માટે જીવનીય દ્રવ્ય તરીકે ઉપયોગી છે. તથા રસાયણ પણ હોઈ શરીરમાં વહન થતાં રસ દ્રવ્યોની વિકૃતિઓને સુધારી આરોગ્ય પ્રદાન કરે છે. તથા

ખૂબ પાવરફૂલ છે આ ઔષધિ, રોજ આ રીતે લેવાથી વધશે સેક્સુઅલ પાવર અને દૂર થશે શરીરની અનેક ખરાબ બીમારીઓ Read More »

સંસ્કૃત માં વિશ્વભેષજ તરીકે ઓળખાતી અને વિશ્વ ની ઉત્તમ ઔષધિ કહી શકાય એવી ઔષધિ વિષે જાણો

સૂંઠ નું મૂળ સંસ્કૃત નામ વિશ્વભેષજ અને નાગર છે. સૂંઠ પ્રકૃતિમાં થોડી સ્નિગ્ધ, હલકી, ઉષ્ણવીર્ય, દીપન, રોચન, સ્વાદમાં તીખી તથા કફ અને વાયુનાશક તથા પીડા શામક છે.સૂંઠ નો ફાંટ બનાવી ને તે અનેક દર્દો ના નિવારણ માટે વાપરવામાં આવે છે . તો ચાલો આપણે તે બનાવની વિધિ વિષે જાણીએ. સૂંઠનો ફાંટ બનાવવાનો વિધિ: સૂંઠનો ફાંટ

સંસ્કૃત માં વિશ્વભેષજ તરીકે ઓળખાતી અને વિશ્વ ની ઉત્તમ ઔષધિ કહી શકાય એવી ઔષધિ વિષે જાણો Read More »

Scroll to Top