Author name: Ayurvedam

…તો ફક્ત આ એક વસ્તુ મદદ કરશે તમને તમામ મુશ્કેલી માંથી છુટકારો મેળવવામાં

નશો ઉતારવા માટે શું કરવું?  જ્યારે કોઈ વ્યક્તિએ વધારે નશો કરી લીધો હોય ત્યારે નશામાં તે ઘણી વાર તે પોતાની જાત ને અથવા અન્યો ને શારીરિક નુકશાન પહોંચાડી બેસે છે. આવા વ્યક્તિઓનો નશો ઉતરવો ખૂબ જરૂરી છે. ગાંજો, ધતૂરો, અફીણ, ભાંગ, દારૂ, ચરસ વગેરે વધારે પ્રમાણમાં લેવામાં આવે ત્યારે નશો ચઢે છે. આ નશો ઉતારવા […]

…તો ફક્ત આ એક વસ્તુ મદદ કરશે તમને તમામ મુશ્કેલી માંથી છુટકારો મેળવવામાં Read More »

ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ

વાયુ પ્રકોપનાં કારણો કોઈપણ કુદરતી વેગો રોકવાથી, વધુ પડતું ખાવાથી, ઉજાગરાથી, ઊંચેથી બોલવાથી, ગજા ઉપરાંત શ્રમ કરવાથી, વાહનોમાં ખૂબ મુસાફરી કરવાથી, તીખા, તૂરા, અને લૂખા અન્નનું ભોજન, ચિંતા, સ્ત્રી સહવાસ, બીકણતા, ઉપવાસ, ઠંડા પદાર્થોના સેવનથી, શોક કરવાથી, વરસાદ આગમનના સમયે વાયુનો પ્રકોપ થાય છે. વાયુનો પ્રકોપ થાય ત્યારે શરીરમાં કેવા રોગો ઉદભવે? ચામડી અને સ્નાયુઓની

ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ Read More »

માત્ર 1 દિવસમાં ફેફસાંનો બધો કફ બહાર કાઢી નાખશે આનું સેવન, ક્યારેય નહીં બનો શરદી-કફ જેવા વાયરલ રોગોનો શિકાર

આજના પ્રદુષણ યુક્ત વાતાવરણમાં જાતજાતની બીમારીઓ ફેલાઈ રહી છે, જેના આ પ્રદુષણની વધારે પડતી અસર ફેફસા પર પડે છે. એના કારણે ફેફસાની ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. ફેફસામાં કફ, શરદી વગેરે ભરાવાથી શ્વાછોશ્વાસની ક્રિયામાં અડચણ ઉભી થાય છે. જેનાથી શરીરમાં પુરતો ઓક્સીજન મળી શકતો નથી અને ઓક્સીજન લેવલ શરીરમાં ઘટી જાય છે. આ માટે પ્રથમ

માત્ર 1 દિવસમાં ફેફસાંનો બધો કફ બહાર કાઢી નાખશે આનું સેવન, ક્યારેય નહીં બનો શરદી-કફ જેવા વાયરલ રોગોનો શિકાર Read More »

મળી ગયો ડાયાબિટીસને જડમૂળથી ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ, માત્ર આ ઈલાજથી 1 મહિનામાં ડાયાબિટીસ કાયમી ગાયબ

કારેલા ભલે કડવા રહ્યા પણ ગુણોનો ભંડાર છે. મોટાભાગના લોકો કારેલાનું શાક જોઈને કે શાકવાળાની દુકાને કે લારી પર કારેલા જોઈને જ મોં બગાડે છે. કારેલા ન ખાવા વિવિધ પ્રકારના બહાના કાઢે છે. કડવા કારેલાના ગુણો જાણતાં હોવા છતાં પણ તેનાથી દૂર ભાગતા હો તો આ એક કારણે તો કદાચ તમે કારેલા ખાવા જ લાગશો!

મળી ગયો ડાયાબિટીસને જડમૂળથી ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ, માત્ર આ ઈલાજથી 1 મહિનામાં ડાયાબિટીસ કાયમી ગાયબ Read More »

માત્ર આ ઔષધિનું કરી લ્યો સેવન, મૃત્ય સુધી એકપણ રોગ નહીં આવે નજીક, વાત્ત-પિત્ત અને કફના રોગમાં તો આપશે તરત જ પરિણામ

લજામણીએ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. આ છોડ બારે માસ ગુજરાતમાં થાય છે.પરંતું શિયાળામાં વધારે જોવામાં આવે છે. તે જમીન ઉપર પથરાતા વેલા જેવા છોડ છે. તેના પાનને સહેજ સ્પર્શ થતાં પાન

માત્ર આ ઔષધિનું કરી લ્યો સેવન, મૃત્ય સુધી એકપણ રોગ નહીં આવે નજીક, વાત્ત-પિત્ત અને કફના રોગમાં તો આપશે તરત જ પરિણામ Read More »

ખાલી પેટ પાણી સાથે કરી લ્યો આનું સેવન, હદયરોગ, જાડું થતું લોહી અને કોલેસ્ટ્રોલ ગેરેન્ટી 1 મહિનામાં થઈ જશે જીવનભર ગાયબ

સવારે લસણનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છેલસણ ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત શરીરને સ્વસ્થ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપણા ઘરના રસોડામાં કેટલીય એવી ગુણકારી વસ્તુઓ હોય છે જેના ફાયદાઓ વિશે આપણે અજાણ હોઇએ છીએ. તેમાંથી એક છે લસણ. સામાન્ય રીતે લસણનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે.

ખાલી પેટ પાણી સાથે કરી લ્યો આનું સેવન, હદયરોગ, જાડું થતું લોહી અને કોલેસ્ટ્રોલ ગેરેન્ટી 1 મહિનામાં થઈ જશે જીવનભર ગાયબ Read More »

મહિનામાં 2 વાર પિય લ્યો આ જ્યુસ, લિવરનો કચરો સાફ થઈ જીવો ત્યાં સુધી નહીં થવા દે લીવરના રોગ

કોઈ આશ્ચર્ય નથી કે યકૃત આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. યકૃતને કોઈપણ નુકસાન સમગ્ર શરીરની કામગીરી પર ગંભીર અસર કરી શકે છે. લીવરને સ્વસ્થ રાખવા માટે દારૂ, તમાકુથી દૂર રહેવું જોઈએ. દારૂ અને ડ્રગ્સના વધારે પડતા સેવનથી લીવર પર ખૂબ ખરાબ અસર થાય છે. તમારે ખોરાક આડેધડ ખાવાની ટેવ પણ તમારા લીવર પર ખુબ

મહિનામાં 2 વાર પિય લ્યો આ જ્યુસ, લિવરનો કચરો સાફ થઈ જીવો ત્યાં સુધી નહીં થવા દે લીવરના રોગ Read More »

99% લોકો નાથી જાણતા આનું ઓછું સેવન કરવાથી શરીર બને છે રોગનું ઘર, કબજિયાત, ગેસ-એસિડિટી, પેશાબ અને આંખના રોગનું કારણ છે આનું ઓછું સેવન

ડોક્ટરોના કહેવા પ્રમાણે સ્વસ્થ રહેવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, પ્રત્યેક પુરુષે દિવસનું ત્રણ લિટર તથા એક મહિલાએ રોજનું 2 લિટર પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી ઘણી બધી સમસ્યાઓ પેદા થઈ શકે છે. જેમ પૃથ્વીમાં ૬૫ ટકા પાણી (જગતના સરોવર, નદી અને સમુદ્ર રૂપે) છે અને બાકીનો ૩૫ ટકા ભાગ જમીન (જગતના બધા

99% લોકો નાથી જાણતા આનું ઓછું સેવન કરવાથી શરીર બને છે રોગનું ઘર, કબજિયાત, ગેસ-એસિડિટી, પેશાબ અને આંખના રોગનું કારણ છે આનું ઓછું સેવન Read More »

અત્યારે સિજન ચાલુ છે ત્યાં ખાઈ લ્યો, ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક છે આ લીલા દાણા: જાદુઇ ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

લીલા ચણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક હોય છે જે ઘણા સ્વાદિષ્ટ હોય છે. તેનો પ્રયોગ શાક, અનેક પ્રકારના વ્યંજન અને ચટનીઓ બનાવવા માટે પણ થાય છે. તેને કાચા, શેકીને અથવા તો બાફીને ખાવાની મજા જ અલગ છે. પરંતુ તમે તેના જાદુઇ ફાયદા નહી જાણતા હોવ. લીલા ચણાનું સેવન કરવાના એટલા ફાયદા છે કે જાણશો તો

અત્યારે સિજન ચાલુ છે ત્યાં ખાઈ લ્યો, ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક છે આ લીલા દાણા: જાદુઇ ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો Read More »

સવારે જાગીને માત્ર આ પીવાથી 15 દિવસમાં પેટની ચરબી, ચામડી અને પાચનના રોગ જીવનભર ગાયબ

ગ્રીન ટી પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.આમ તો ગ્રીન ટી ઘણુ ફાયદાકારક ડ્રિન્ક છે, પરંતુ તમે તેને પણ વધારે હેલ્ધી બનાવી શકો છો. તંદુરસ્ત વસ્તુઓ પૈકીની એક કદાચ કોઈ પણ પીવા શકે છે, 4000 વર્ષોથી લીલી ચા ચાઇનીઝ સંસ્કૃતિમાં પર્યાય છે. તેમજ સ્વાદ માટે, લીલી ચામાં ઘણા ઔષધીક ફાયદાઓ છે જેમાં કેન્સર, સ્ટ્રોક,

સવારે જાગીને માત્ર આ પીવાથી 15 દિવસમાં પેટની ચરબી, ચામડી અને પાચનના રોગ જીવનભર ગાયબ Read More »

Scroll to Top