હેલ્થ

આ ચાર-પાંચ દાણાને દૂધ માં મિક્સ કરી પિય લ્યો, નબળાઈ, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી મળી જશે છુટકારો, માત્ર 5 દિવસ માં મળશે પરિણામ

ચિલગોજા અંગ્રેજી ભાષામાં પાઈન નટ્સ તરીકે ઓળખાય છે. ચિલગોજાને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક માનવા માં આવે છે. આ પાઇન નટ દેવદારના વૃક્ષનું જે પાઇનેપલ જેવું દેખાતું ફળ હોય છે. તેમાં હોય છે.તેનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્સ્ચર ક્રીમ જેવું હોય છે. ચિલગોજા માં મેંગેનિઝ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ઝિંક વિગેરે ખનીજતત્ત્વોનું […]

આ ચાર-પાંચ દાણાને દૂધ માં મિક્સ કરી પિય લ્યો, નબળાઈ, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી મળી જશે છુટકારો, માત્ર 5 દિવસ માં મળશે પરિણામ Read More »

આંતરડાને સ્વસ્થ રાખવા અને લોહી જાડું થતું અટકાવવા રોજ સવારે ખાલી પેટ ખાઈલો આ 4-5 કળી

લસણ રસોઈને સ્વાદિષ્ટ તો બનાવે છે. સાથે સાથે શરીરને પણ કેટલાક ફાયદા કરાવે છે. લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. અને તેને ખાવાથી અનેક રોગો દૂર રહે છે. લસણની એક કળીનું સેવન અનેક રોગોનો નાશ કરે છે. લસણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે. સવારે ખાલી પેટે લસણ ખાવાથી શરીરને અનેક પ્રકારના

આંતરડાને સ્વસ્થ રાખવા અને લોહી જાડું થતું અટકાવવા રોજ સવારે ખાલી પેટ ખાઈલો આ 4-5 કળી Read More »

ડોક્ટર પાસે ગયા વગર દાંતનો સડો અને પીળા દાંત માત્ર આ દેશી ઈલાજથી ગાયબ, જીવનમાં ક્યારેય દાંતમાં સડો કે પોલાણ નહીં થાય

દાંત ચમકાવવા માટે આમ તો બજારમાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. પરંતુ દૂધ અને દૂધની બનલી પ્રોડક્ટ જેટલી અક્સીર કોઈ કેમિકલ પ્રોડક્ટ નથી. દૂધ અને તેની આઇટમમાં કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જે દાંતને સ્વસ્થ બનાવે છે. જોકે ચા-કોફીથી દૂર રહેવું જોઈએ તેનાથી પીળાશ વધે છે. દાંતની પાળાશ દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ કારગર

ડોક્ટર પાસે ગયા વગર દાંતનો સડો અને પીળા દાંત માત્ર આ દેશી ઈલાજથી ગાયબ, જીવનમાં ક્યારેય દાંતમાં સડો કે પોલાણ નહીં થાય Read More »

ઘુંટણ, એડી, કમરનો દુ:ખાવો અને પાચનના રોગથી છુટકારો મેળવવા ઘરે જ બનાવી લ્યો આ મેથીના દાણાની ચા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી દવાની જરૂર નહીં પડે

મેથીની ચા એક સર્વોત્તમ દવા તરીકે જાણીતી છે. ઘણા લોકો મેથીનો પાવડર અથવા મેથીને પાણી સાથે પીવે છે. જેનાથી એમની વા ની બીમારીમાં ધીમે ધીમે રાહત થાય છે. આવો આપણે સૌ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી મેથીની ચા બનાવીને તેને પીવાની પદ્ધતિ વિશે જાણીએ. મેથી આંતરડામાંથી ભેગો થયેલો ગેસ બહાર કાઢે છે, જેથી અંદરના અવયવોની સફાઈ થાય

ઘુંટણ, એડી, કમરનો દુ:ખાવો અને પાચનના રોગથી છુટકારો મેળવવા ઘરે જ બનાવી લ્યો આ મેથીના દાણાની ચા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી દવાની જરૂર નહીં પડે Read More »

શું તમને પણ દિવસમાં 2 લીટર પાણી પીવામાં પડે છે તકલીફ? તો અત્યારે જ અપનાવો આ ટિપ્સ તમે પણ વધારે પાણી પીતા થઇ રોગથી રહેશો દૂર

જળ એજ જીવન છે. તેથી પાણી એ શરીર માટે જરૂરી પોષક તત્વ છે. આપણા શરીરનો 70 ટકા ભાગ પાણી છે. આપણે ખોરાક વિના થોડા દિવસ જીવી શકીએ છીએ પણ પાણી વગર નહીં. શરીરના નિર્માણ અને પોષણમાં પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાને કારણે પાણી પૂરતી માત્રામાં પીવું જોઈએ. જ્યારે પૂરતું પાણી પીવાની વાત આવે છે. ત્યારે તે

શું તમને પણ દિવસમાં 2 લીટર પાણી પીવામાં પડે છે તકલીફ? તો અત્યારે જ અપનાવો આ ટિપ્સ તમે પણ વધારે પાણી પીતા થઇ રોગથી રહેશો દૂર Read More »

લોહીને સાફ કરી સાંધાના દુખાવા, અસ્થમા અને તણાવથી છુટકારો જાવિત્રી સાથે આનું મિશ્રણ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

જાવિત્રી સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ખુબ જ લાભદાયી હોય છે. આ મસાલાનો ઉપયોગ પ્રાચીનકાળથી જ ત્વચાની સારસંભાળ રાખવા માટે થાય છે. તેમા સમાવિષ્ટ એંટી- બેક્ટેરીયલ અને એંટી- ઇન્ફલેમેટરી ગુણ ત્વચાની સારી રીતે સંભાળ કરી શકે છે. આ સાથે જ તે ખીલના નિશાન અને ચહેરા પરના કાળા દાગ-ધબ્બાને દુર કરવામાં પણ મદદરૂપ છે. જાવિત્રી મા

લોહીને સાફ કરી સાંધાના દુખાવા, અસ્થમા અને તણાવથી છુટકારો જાવિત્રી સાથે આનું મિશ્રણ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

દિવસમાં એકવાર આ સોના જેવા કિમતી વૃક્ષના ફળનું પાણી પિય લ્યો 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ

ગુજરાતમાં નર્મદાનાં મૂખ પાસે ‘કબીરવડ નામનું ખૂબ મોટું એક વડનું વૃક્ષ છે. આ કબીરવડને સાડા ત્રણસોથી પણ અધિક વડવાઈઓ છે અને હજું પણ નવી ફૂટતી જાય છે. દૂરથી તેને જોઈએ તો એક મોટું અરણ્ય હોય તેવો ભાસ થાય છે. હિંદુ ધર્મમાં પીપળાની જેમ વડનાં વૃક્ષને પણ બહુ પૂજનિય અને પવિત્ર માનવામાં આવે છે. પુરાણો તથા

દિવસમાં એકવાર આ સોના જેવા કિમતી વૃક્ષના ફળનું પાણી પિય લ્યો 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ Read More »

ખૂબ પ્રયત્ન છતાં રાત્રે ઊંઘ ના આવતી હોય તો આજ થી જ કરી લ્યો આનું સેવન આવી જશે ઘસઘસાટ ઊંઘ

સામાન્ય માણસ માટે હવા, પાણી અને ખોરાક જરૂરી છે. તેવી જ રીતે ઉંઘ પણ એટલી જ જરૂરી છે. જો કે થોડી વધારે ઉંઘ આવે તો તે ચિંતાનો વિષય નથી પરંતુ અપુરતી ઉંઘથી ઘણી સમસ્યા સર્જાઈ શકે છે. જો તમને પણ પુરતી ઉંઘ ના આવતી હોય તો વિવિધ આર્યુવેદિક નુસખા અપનાવી શકાય છે. અને સારી ઉંઘ

ખૂબ પ્રયત્ન છતાં રાત્રે ઊંઘ ના આવતી હોય તો આજ થી જ કરી લ્યો આનું સેવન આવી જશે ઘસઘસાટ ઊંઘ Read More »

સોના કરતા પણ વધુ કિંમતી છે આનું સેવન, વાયુ, હરસ અને કબજિયાત માટે તો છે દવા કરતા વધુ અસરકારક

એરંડિયાનો પાક વર્ષા ઋતુમાં થાય છે. એના મૂળિયા, છાલ, પાંદડા, બિયાં તથા તેનું તેલ પણ ઉપયોગી છે. આ બધું જ ઔષધી બનાવવાના ઉપયોગમાં આવે છે. ઘરેલુ ઉપચાર માટે તે અતિ ઉપયોગી છે. તેના વૃક્ષ સમસ્ત ભારતમાં ઉગે છે. એરંડા બે પ્રકારના હોય છે. સફેદ તથા લાલ. ધોળો એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ, જડ, સ્વાદુ

સોના કરતા પણ વધુ કિંમતી છે આનું સેવન, વાયુ, હરસ અને કબજિયાત માટે તો છે દવા કરતા વધુ અસરકારક Read More »

કોઈપણ પ્રકારના ખર્ચ વગર આજે જ ઘરે બનાવી લ્યો આ પાવડર, પાચન, સાંધાના દુખાવા દૂર થઈ શુક્રાણુની સંખ્યામાં થઈ જશે વધારો

સરગવાનાં ફૂલ ઉપરથી એની ત્રણ જાત જણાય છે. તેમાં સફેદ, પીળો તથા રાતો. એનું ફૂલ મોટે ભાગે નાનું, ધોળું અને પીળાશ પડતું હોય છે. ફૂલ આખું થયા પછી પાતળી સીંગો નીકળે છે. તેની સીંગમાં ત્રણ બાજુવાળાં બીજ હોય છે. આપણે ત્યાં લોકો એ સીંગ, પાન તથાં ફૂલનો ખાવામાં ઉપયોગ કરે છે. એનાં પાનની વાસ તેજ

કોઈપણ પ્રકારના ખર્ચ વગર આજે જ ઘરે બનાવી લ્યો આ પાવડર, પાચન, સાંધાના દુખાવા દૂર થઈ શુક્રાણુની સંખ્યામાં થઈ જશે વધારો Read More »

Scroll to Top