હેલ્થ

સ્કીન પ્રોબ્લેમ થી લઈ ને વજન ઘટાડવા સુધીની દરેક તકલીફ નો ઉકેલ છે આ કંદમાં જરૂર જાણો તેના અન્ય ફાયદા

સૂરણને જીમીકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઔષધિ તરીકે વાપરવામાં આવતા સૂરણની તીખાશ ખોરાકને પચવામાં મદદ કરે છે. તેને થોડું ખાવાથી તમારું પેટ ભરાયેલું હોય તેવી ફિલીંગ આપશે અને તમારી ડાયજેસ્ટીવ સિસ્ટમને ક્લિન કરવામાં મદદ કરે છે. બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે. આ કારણે તેમના હોર્મોન્સ બૂસ્ટ […]

સ્કીન પ્રોબ્લેમ થી લઈ ને વજન ઘટાડવા સુધીની દરેક તકલીફ નો ઉકેલ છે આ કંદમાં જરૂર જાણો તેના અન્ય ફાયદા Read More »

ડાયાબિટીસ, સંધિવા, કેન્સર માટે ઉત્તમ છે આ ફળ નું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ વિશે

પેશન ફૉટ ડાયેટરી ફાઇબરનું શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાંથ મોટાભાગની દ્રાવ્ય ફાયબર છે. ફાઇબર ગટ તંદુરસ્ત રાખે છે અને કબજિયાત અટકાવે છે. આ ફળ અત્યંત પોષક છે અને વિટામિન એ અને સીનો સારો સ્રોત પણ છે. આ ફળોમાં માત્ર 17 કેલરી છે. પેશન ફળો પોલિફીનોલ્સમાં પણ ઉષ્ણકટિબંધીય ફળ જેવા કે કે કે કેળાના કરતાં વધુ સમૃદ્ધ

ડાયાબિટીસ, સંધિવા, કેન્સર માટે ઉત્તમ છે આ ફળ નું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ વિશે Read More »

પેટ સાથે સંકળાયેલી દરેક સમસ્યાનો હલ છે ઉપરાંત ગમેતેવા જૂના રોગોનો સફાયો કરે છે આ જ્યુસ નું સેવન, જરૂર જાણો તેના ફાયદા

કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ કારેલાના સેવનથી આપણું આરોગ્ય સારુ રહે છે. આમ તો લીલા શાકભાજીને આરોગ્ય માટે એક વરદાન ગણવામાં આવે છે. પરંતુ કારેલાની વાત જુદી છે. એનો પ્રયોગ શાકભાજી સ્વરૂપમાં કરાય છે, પરંતુ કારેલાનું સીધુ સેવન આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે. કારેલા પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવામા

પેટ સાથે સંકળાયેલી દરેક સમસ્યાનો હલ છે ઉપરાંત ગમેતેવા જૂના રોગોનો સફાયો કરે છે આ જ્યુસ નું સેવન, જરૂર જાણો તેના ફાયદા Read More »

ફક્ત 10 રૂપિયાની આ વસ્તુ એકસાથે કરે છે 23 થી વધુ રોગો નો સફાયો, બસ ખાલી આ રીતે કરો ઉપયોગ

લોકો સામાન્ય રીતે આફ્ટર શેવ પછી ફટકડીનો ઉપયોગ કરે છે. આ સિવાય કેટલાક લોકો પાણીને સાફ કરવા માટે પણ ઉપયોગ કરે છે. પરંતુ અહીંયા ઈજા થવા પર પણ ઉપયોગમાં લઈ શકાય છે,એ ઘણા ઓછા લોકો જાણે છે. વાગેલા ઘા ને રુજવવા માટે ફાયદાકારક : જો ઈજા પર કોઈ ઘા થઈ ગયો હોય અને ત્યાંથી સતત

ફક્ત 10 રૂપિયાની આ વસ્તુ એકસાથે કરે છે 23 થી વધુ રોગો નો સફાયો, બસ ખાલી આ રીતે કરો ઉપયોગ Read More »

દરરોજ આના સેવનથી મળે છે એસિડિટી, હરસ-મસા, વાયુના દરેક રોગો જેવા અનેક રોગોથી છૂટકારો, જાણો અન્ય ફાયદા અને આજથી જ શરૂ કરો આનું સેવન

માખણ એ ડેરી ઉત્પાદન છે. ઘરોમાં સામાન્ય રીતે દહીંને વલોવીને તેમાંથી સારરૂપે માખણ કાઢવામાં આવે છે. દૂધને દહીથી મેળવી બાર કે પંદર કલાક પછી વલોણામાં વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી જે ઉપર તરી આવે છે તેને માખણ કે નવનીત કહે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ હોય છે. ઘી કરતાં માખણ જલ્દી પચે છે. તાજું

દરરોજ આના સેવનથી મળે છે એસિડિટી, હરસ-મસા, વાયુના દરેક રોગો જેવા અનેક રોગોથી છૂટકારો, જાણો અન્ય ફાયદા અને આજથી જ શરૂ કરો આનું સેવન Read More »

૭૦ થી પણ વધુ બીમારીઓ ને હંમેશા માટે દુર કરે છે આ વૃક્ષ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

પીપળો તેની ગાઢ છાયા અને તાજી હવા માટે જાણીતું છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પીપળો તમને સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પીપળા ને બહુ ગુણકારી માનવામાં આવે છે.આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવા માટે પીપળાના પાનનો ઉપયોગ થાય છે આ ઉપરાંત, હૃદયની ઘણી બીમારીઓથી રક્ષણ

૭૦ થી પણ વધુ બીમારીઓ ને હંમેશા માટે દુર કરે છે આ વૃક્ષ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ Read More »

જો તમે પણ ભોજન માટે રિફાઈન્ડ તેલ વાપરતા હોય તો એક વાર જરૂર વાચજો અને દરેક ને શેર કરી જણાવજો

હાલના દિવસોમાં ફેટ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી ઈચ્છતા લોકોમાં રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ વધી ગયો છે. તેઓ પરંપરાગત તેલોની જગ્યાએ રિફાઈન્ડ ઓઈલમાં ભોજન બનાવવાનું વધુ પસંદ કરે છે. તેની પાછળ એક માન્યતા એવી છે કે તે ઓછું ચીપકે તેવું હોય છે અને વપરાશ પણ ઓછો થાય છે. હકીકતમાં ખાદ્ય તેલોને રિફાઈન્ડ કરવા માટે અનેક પ્રકારના રસાયણોનો

જો તમે પણ ભોજન માટે રિફાઈન્ડ તેલ વાપરતા હોય તો એક વાર જરૂર વાચજો અને દરેક ને શેર કરી જણાવજો Read More »

શરદી-ઉધરસ, શ્વાસ ની તકલીફ થી લઈને સાંધા ના દુખાવા સહિત દરેક બીમારીનો ઈલાજ છે આ તેલ માં, જરૂર જાણો તેના ફાયદા

વનસ્પતિ જગતમાં  ઘણા સૌથી મોટા, સૌથી નાના વગેરે જાણીતા છે પરંતુ યુકેલિટપ્ટસ કે નીલગીરીનું વૃક્ષ અજાયબીથી ભરેલું છે.વિશ્વમાં ૭૦૦ જાતના નીલગીરી થાય છે. શરદી-ઉધરસ માટે બેસ્ટ : શરદી અને ઉધરસ મટાડતું નિલગીરીનું તેલ જાણીતું છે. તમામ પ્રકારના નીલગીરીના પાનમાં આ તેલ હોય છે. નીલગીરી બારે માસ લીલું રહે છે. ઓસ્ટ્રેલિયાના નીલગીરી નાં વૃક્ષ  ૯૨ મીટર

શરદી-ઉધરસ, શ્વાસ ની તકલીફ થી લઈને સાંધા ના દુખાવા સહિત દરેક બીમારીનો ઈલાજ છે આ તેલ માં, જરૂર જાણો તેના ફાયદા Read More »

લગ્ન કરતાં પહેલા કુંડળીની સરખામણી નહીં પરંતુ ફરજિયાત કરાવો આ ટેસ્ટ, વાંચવા માટે અહી ક્લિક કરો

ગ્રીક શબ્દ ‘ થેલેસિટ’ પરથી અસ્તિત્વમાં આવેલા થેલેસેમિયા નામના આ ગંભીર બીમારી લોહીના રક્તકણો માં હીમોગ્લોબિનના અભાવ કે જરૂરથી ઓછું પ્રમાણ રહેતા જે તકલીફો થાય છે તેને થેલેસેમિયા કહે છે. આ બિમારીના ભોગ બનેલ બાળકને જન્મથી જ અનેક તકલીફો શરૂ થાય છે. જેમકે લોહીનું એકદમથી ફિક્કું પડવું, થાક લાગે, હાથ પગ દુખે, થોડોક શ્રમ કરવાથી

લગ્ન કરતાં પહેલા કુંડળીની સરખામણી નહીં પરંતુ ફરજિયાત કરાવો આ ટેસ્ટ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

કબજિયાત, ત્વચાના રોગો સહિત અન્ય 10થી વધુ રોગો માટે રામબાણ છે આ ચૂર્ણ નું સેવન, જરૂર વાંચો અને શેર કરો

આયુર્વેદમાં ત્રિફળા પાવડર શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે, લોકો ત્રિફલાને કબજિયાત નિવારક તરીકે ઓળખે છે. પરંતુ આ સિવાય તેનું સેવન કરવાના ઘણા ફાયદા છે. ત્રિફળા માત્ર કબજીયાત જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સિર માનવામાં આવે છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી માનવામાં

કબજિયાત, ત્વચાના રોગો સહિત અન્ય 10થી વધુ રોગો માટે રામબાણ છે આ ચૂર્ણ નું સેવન, જરૂર વાંચો અને શેર કરો Read More »

Scroll to Top