વગર ડોક્ટરે શરદી-તાવ, નસકોરી, માથાનો દુખાવો, નાકના ઇન્ફેકશનનો 100% અસરકારક ઈલાજ છે આ ક્રિયા, જાણીને તમે પણ રહી જશો દંગ….!!
જળનેતિ એક મહત્વપૂર્ણ શરીર શુદ્ધ કરવાની યોગ ક્રિયા છે તેમાં પાણીથી નાકની સફાઈ કરવામાં આવે છે અને તમને સાઈનસ, શરદી, તાવ, પોલ્યુશન જેવી સમસ્યાથી બચાવે છે. જળનેતિમાં મીઠાવાળા ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પાણીને એક વિશેષ જળનેતિ પોટથી નાકના એક કાણામાંથી પાણી નાખવામાં આવે છે અને બીજા નાકથી કાઢવામાં આવે છે. પછી આ […]










