આયુર્વેદિક

શું તમે કેલ્શિયમની ખામી કે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીથી પરેશાન  છો? તો તમારા માટે બેસ્ટ છે આનું સેવન

મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ […]

શું તમે કેલ્શિયમની ખામી કે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીથી પરેશાન  છો? તો તમારા માટે બેસ્ટ છે આનું સેવન Read More »

દરેક પોષકતત્વો થી ભરપૂર આનું સેવન માત્ર 20 દિવસ માં કરી દેશે તમારી કાયા પલટ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ. . .

આમળા એક એવુ ફળ છે, જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળામાં આમળા ખાવાથી હેલ્થને ખૂબ જ ફાયદા થાય છે. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે. જો નિયમિત રૂપે આમળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે બુઢાપો પણ દૂર થઇ જાય

દરેક પોષકતત્વો થી ભરપૂર આનું સેવન માત્ર 20 દિવસ માં કરી દેશે તમારી કાયા પલટ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ. . . Read More »

જાણો દરરોજ માત્ર બે ચમચી આના સેવન થી શરીરની ઘણી બિમારીઓનો મૂળ માંથી થાય છે સફાયો..

ગુલકંદ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, અને તેનાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા થાય છે. તે  શરીરને સ્વસ્થ રાખે છે. તે શરીરના ઘણા રોગોને દૂર કરે છે, અને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. ગુલકંદ આંખો માટે પણ સારું માનવામાં આવે છે.  અને તેને ખાવાથી આંખોને અનેક રોગોથી રક્ષણ મળે છે. ગુલકંદની અસર ઠંડી

જાણો દરરોજ માત્ર બે ચમચી આના સેવન થી શરીરની ઘણી બિમારીઓનો મૂળ માંથી થાય છે સફાયો.. Read More »

બ્લડપ્રેશર, હાર્ટએટેક જેવા જીવલેણ રોગો માં સંજીવની સમાન છે આનું સેવન, જાણો કરી રીતે કરવો તેનો ઉપયોગ

કાળું લસણ સફેદ લસણનું જ એક સ્વરૂપ જ માનવામાં આવે છે. કાળા લસણને ફોર્મેટ કરીને એકદમ તૈયાર કરવામાં આવે છે. તે સફેદ લસણની સરખામણીમાં ઓછું તીખુ હોય છે. સાથે તેમાં પોષક તત્વો સફેદ લસણ જેવા જ હોય છે. એલિસિન નમક પોષક તત્વ સફેદ લસણની જોડે જોડે કાળા લસણમાં પણ દેખાવા મળે છે. આ લસણ રક્ત

બ્લડપ્રેશર, હાર્ટએટેક જેવા જીવલેણ રોગો માં સંજીવની સમાન છે આનું સેવન, જાણો કરી રીતે કરવો તેનો ઉપયોગ Read More »

તંદુરસ્ત જીવન માટે પોષકતત્વો નો ખજાનો છે આ બીજ, જાણો કઈ-કઈ બીમારી માં છે રામબાણ

સૂર્યમુખી ના બી એ સૂર્યમુખીનાં ફૂલમાંથી કાઢવામાં આવતાં ‘બી’ છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સૂર્યમુખી ના બી માં વિટામિન ‘ઈ’ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. તે પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકો મેવો અને બીજાં બી પણ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. સૂર્યમુખી ના બી  માં વિટામિન ‘ઈ’ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ છે. દરરોજ સૂર્યમુખી ના બી લેવાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ

તંદુરસ્ત જીવન માટે પોષકતત્વો નો ખજાનો છે આ બીજ, જાણો કઈ-કઈ બીમારી માં છે રામબાણ Read More »

જો તમારા માં પણ દેખાય આ ભયંકર વાયરસ ના લક્ષણ,તો તરત જ અપનાવો આ ઈલાજ ,વાંચવા માટે અહી ક્લિક કરો..

અત્યારે માત્ર ડેન્ગ્યુ જ નહી પરંતુ ચિકગુનિયા પણ સામાન્ય બની ગયું છે. દર વર્ષે ચિકુનગુનિયા થી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થાય છે. ચિકુનગુનિયા ને રોકવા માટે ખૂબ જ જરૂરી છે કે પાસે આ રોગ વિશેની સચોટ માહિતી હોય . યોગ્ય માહિતી રોગને વધતાં રોકવામાંખૂબ જ મદદરૂપ બનશે. ચિકુનગુનિયા એક વાયરલ રોગ છે, જે મચ્છર કરડવાથી

જો તમારા માં પણ દેખાય આ ભયંકર વાયરસ ના લક્ષણ,તો તરત જ અપનાવો આ ઈલાજ ,વાંચવા માટે અહી ક્લિક કરો.. Read More »

રાત નો નહિ પરંતુ આ સમય છે સમાગમ માટે સર્વશ્રેષ્ઠ, અહીં ક્લિક કરી ને જાણીલો

સેક્સ એક એવો વિષય છે જેમાં બધા ને ખુબ વધારે પડતો રસ લે છે.  સેક્સ માટે કોઈ સમય નક્કી નથી હોતો એના માટે તો ખાલી મૂડ જ સારો હોવો જોઈએ. બન્નેની સહમતી હોય ત્યારે સેક્સ માટે સમય ની ક્યાં રાહ જોઈએ છે. મોટાભાગ ના લોકો સમાગમ માટે રાત નો સમય પસંદ કરતાં હોય છે પરંતુ

રાત નો નહિ પરંતુ આ સમય છે સમાગમ માટે સર્વશ્રેષ્ઠ, અહીં ક્લિક કરી ને જાણીલો Read More »

શું તમે પણ પેશાબ ને રોકો છો? તો ચેતી જાવ, થઈ શકો છો આ ગંભીર બીમારી નો શિકાર – જાણો વિગતે

તે જાણવું મહત્વપૂર્ણ છે કે આપણને ક્યારે પેશાબ નો અનુભવ થાય છે. અને તે કેટલો સમય રોકી શકાય છે. અને તમે ક્યારે તેને રિલીઝ કરો છો.દરેક હરકત ક્યાંકના ક્યાંક  આરોગ્ય સાથે જોડાયેલી હોઈ છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાની ટેવ પેશાબની કોથળી, કિડની અથવા પેશાબની નળીઓમાં બળતરા અને સોજો જેવી સમસ્યાઓનો શિકાર બનાવી શકે

શું તમે પણ પેશાબ ને રોકો છો? તો ચેતી જાવ, થઈ શકો છો આ ગંભીર બીમારી નો શિકાર – જાણો વિગતે Read More »

માંસપેશીઓના દુખાવા ને દૂર કરવા આજથી જ શરૂ કરો આનું સેવન, અહી ક્લિક કરી જાણો કેવી રીતે કરવો ઉપયોગ..

સિંધવ મીઠું એ મીઠાનો કોઇ પ્રકાર નથી પણ તે એક નેચરલ મિનરલ છે, જે સલ્ફર અને મેગ્નેશિયમને મિક્સ કરીને બને છે. આ એક પ્રકારનું ખનીજ છે. તે પાણીમાં નાખતાં તરત ઓગળી જાય છે.  અને ઓગળતાની સાથે જ મેગ્નેશિયમ અને સલ્ફેટ ઉત્પન્ન કરે છે. ગરમીની સીઝનમાં સિંધવ મીઠું અમૃત સમાન સાબિત થાય છે. તેમાં સોડિયમ ક્લોરાઈડ,

માંસપેશીઓના દુખાવા ને દૂર કરવા આજથી જ શરૂ કરો આનું સેવન, અહી ક્લિક કરી જાણો કેવી રીતે કરવો ઉપયોગ.. Read More »

કબજિયાત સહિત ના કહેવાય કે સહેવાય જેવા દરેક રોગો નો ઈલાજ રહેલો છે આ ઔષધ માં, અહી ક્લિક કરી જાણો તેના વિશે

વ્યક્તિની પ્રકૃતિ અને વ્યાધિ એકસરખાં હોય તો પણ રોગ પ્રમાણે આયુર્વેદમાં ઔષધો બદલાતાં રહે છે. કબજિયાતમાં વાયુ, પિત્ત અને કફની પ્રધાનતા પ્રમાણે ઔષધોમાં ફેરફાર સંભવી શકે છે. હીમેજ એક આકર્ષક ઔષધિ છે જે વાળની ​​ખોટને નિયંત્રિત કરવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ વિટામિન સી, આયર્ન, મેંગેનીઝ, સેલેનિયમ અને કોપરની હાજરીને

કબજિયાત સહિત ના કહેવાય કે સહેવાય જેવા દરેક રોગો નો ઈલાજ રહેલો છે આ ઔષધ માં, અહી ક્લિક કરી જાણો તેના વિશે Read More »

Scroll to Top