મળી ગયો વગર ખર્ચે માત્ર 3 દિવસમાં પગની પિંડી અને ગોઠણના દુખાવા જીવનભર દૂર કરવાનો જોરદાર દેશી ઈલાજ

ત્વચાના રોગોને મટાડવા માટે જાણીતી એક આયુર્વેદિક ઔષધિ જટામાંસી છે. આ ઔષધિ તેલ, અત્તર અને દવા તરીકે વપરાય છે.જટામાંસીના નાગરમોથ જેવા જટાવાળાં સુગંધી મૂળ બજારમાં મળે છે. એ વાત રોગ પર કામ આવે છે. જટામાંસી ઔષધિ મગજ અથવા માથાના દુખાવા નો ઉપચાર છે. તે ફક્ત પર્વતો પર બરફમાં ઉગે છે. તેના મૂળ દવા તરીકે વપરાય […]

મળી ગયો વગર ખર્ચે માત્ર 3 દિવસમાં પગની પિંડી અને ગોઠણના દુખાવા જીવનભર દૂર કરવાનો જોરદાર દેશી ઈલાજ Read More »

માત્ર 5 મિનિટમાં દરેક પ્રકારનો પેટનો અસહ્ય દુખાવો ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ

અજમો ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ

માત્ર 5 મિનિટમાં દરેક પ્રકારનો પેટનો અસહ્ય દુખાવો ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ Read More »

માત્ર ૧ ગ્લાસ આનું સેવન અને ગાળાના ઇન્ફેકશન, પાચન, વધેલી ચરબી જીવો ત્યાં સુધી ગાયબ

આપણા શરીરનો 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. સ્વસ્થ અને સુંદર શરીર માટે પાણી પીવું ખરેખર જરૂરી છે. દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે અને જો પાણી ગરમ કરીને પીવામાં આવે છે, તો તેના ફાયદાઓ વધુ થાય છે. ગરમ પાણી પીવાથી શરીરમાં હાજર તમામ બેક્ટેરિયા બહાર નીકળી જાય છે અથવા મરી જાય છે.

માત્ર ૧ ગ્લાસ આનું સેવન અને ગાળાના ઇન્ફેકશન, પાચન, વધેલી ચરબી જીવો ત્યાં સુધી ગાયબ Read More »

મળી ગયો સંધિવા, કરોળિયા અને કોઢનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

ભારતમાં કણજી બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃક્ષ દેખાવમાં સાધારણ હોય છે. પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કણજી મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કણજી, પુટી કણજી, લતા કણજી. આ બધી જ કણજી માંથી પ્રાપ્ત તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે. કણજીના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે

મળી ગયો સંધિવા, કરોળિયા અને કોઢનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

ઈંડા કરતાં 100 ગણું શક્તિશાળી છે આ ફળ, લોહીની ઉણપ, સોજા અને દુખાવાને કરી દેશે જીવો ત્યાં સુધી ગાયબ

ગુંદા વિશે તો તમે જાણતા જ હશો ગુજરાતી લોકો તેનું અથાણું બનાવીને ખાતા હોય છે. ગુંદામાં એવા ગુણો રહેલા છે જેના દ્વારા શરીરમાં તાકાત વધારી શકાય છે. ગુંદા ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. ગુંદો એ ચીકણો, ભારે, પિચ્છિલ હોય છે તે સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે. તેની

ઈંડા કરતાં 100 ગણું શક્તિશાળી છે આ ફળ, લોહીની ઉણપ, સોજા અને દુખાવાને કરી દેશે જીવો ત્યાં સુધી ગાયબ Read More »

દવા કરતાં ૧૦૦ગણું શક્તિશાળી આ પીણું કબજિયાત, સાંધાનો દુખાવો, હાર્ટએટેક ને કરી દેશે ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

ગોળ તેના નામ જેટલો બળવાન છે. સ્વાસ્થ્ય માટે ગોળને ખૂબ જ સારો ગણવામાં આવે છે. ગોળ ખાવાથી તમારા સ્વાસ્થ્ય અને પાચન માટે ફાયદાકારક છે. ગોળ સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવે છે કારણ કે ગોળ ખાધા પછી તે શરીરમાં આલ્કલી પેદા કરે છે જે આપણું પાચન સારું બનાવે છે. આજે અમે તમને ગોળ ખાવાથી આપણાં શરીરને

દવા કરતાં ૧૦૦ગણું શક્તિશાળી આ પીણું કબજિયાત, સાંધાનો દુખાવો, હાર્ટએટેક ને કરી દેશે ગાયબ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

જીવનભર વગર દવાએ સોજા, ગાંઠો, લોહિયાળ મસા અને હરસ માંથી છુટકારો, એકપણ રૂપિયાની દવાની જરૂર નહીં પડે

સૂરણનું નામ સાંભળતા આપણા સૌ ના મનમાં ઉપવાસમાં ખાવા માટેના શાકભાજી તરીકેની છાપ છે. સૂરણ એક  ખૂબ ફાયદાકારક શાક છે. તે દેખાવમાં માટી જેવા રંગનું હોય છે કારણ કે તે જમીનની નીચે ઉગાડવામાં આવે છે. સૂરણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ શાકભાજી છે. સૂરણ આયુર્વેદમાં દવા તરીકે પણ વપરાય છે. આ સિવાય જો તમારી યાદશકિત

જીવનભર વગર દવાએ સોજા, ગાંઠો, લોહિયાળ મસા અને હરસ માંથી છુટકારો, એકપણ રૂપિયાની દવાની જરૂર નહીં પડે Read More »

આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ, બ્લડ ક્લોટિંગ, અશક્તિ, નબળાઈને કરી દેશે જડમૂળથી ગાયબ, જીવો ત્યાં સુધી દવાની નહીં પડે જરૂર

ફળો અને શાકભાજીનું સેવન ન કરવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ફળ વીટામીનો મેળવવા માટે નો ખુબ સારો સ્ત્રોત છે. તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અહીં અમે તમને એક એવા ફળ વિશે જણાવવા માંગીએ છીએ જે દુનિયા માં સૌથી શક્તિશાળી ગણાય છે. આ ફળ ખાતા જ શરીરને ગજબની તાકાત મળે છે.

આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ, બ્લડ ક્લોટિંગ, અશક્તિ, નબળાઈને કરી દેશે જડમૂળથી ગાયબ, જીવો ત્યાં સુધી દવાની નહીં પડે જરૂર Read More »

દવા કરતાં 100ગણો અસરકારક પેશાબની બળતરા, પાચન અને વીર્યવધારવાનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર નહીં પડે દવાની જરૂર

એલચી આપણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલચીનો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ ભારતીય રસોડામાં વિવિધ સ્‍વરૂપે થાય છે. એલચી ખોરાકને તો સ્વાદિષ્ટ બનાવે જ છે, પરંતુ તે સાથે એલચી આપણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે.

દવા કરતાં 100ગણો અસરકારક પેશાબની બળતરા, પાચન અને વીર્યવધારવાનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર નહીં પડે દવાની જરૂર Read More »

થોડા દિવસ આના સેવનથી પેટની ચરબી અને ડાયાબિટીસ અને પેટના રોગ થઈ જશે ગાયબ, જીવનભર નહીં પડે દવાની જરૂર

લાલ ચોખા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આ ચોખા ખાવાથી ઘણા રોગો શરીરથી દૂર રહે છે. એટલું જ નહીં, આ ચોખા ઘણા રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદગાર પણ છે. ભારતમાં આ ચોખાની ખેતી કેરળ રાજ્યમાં સૌથી વધુ છે. લાલ ચોખા હૃદય ના દર્દીઓ અને ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. લાલ ચોખા ખાવાથી શરીરને

થોડા દિવસ આના સેવનથી પેટની ચરબી અને ડાયાબિટીસ અને પેટના રોગ થઈ જશે ગાયબ, જીવનભર નહીં પડે દવાની જરૂર Read More »

Scroll to Top