આ અમૃત પાંદડા ના સેવન માત્રથી ડાયાબિટીસ, એસિડિટી, ચામડીના રોગ અને લોહીની અશુદ્ધિ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

પાલક મનુષ્ય લાભકારક શાકભાજી માનવામાં આવે છે. અને આ શાકભાજી પોતે જ સંપૂર્ણ ખોરાક છે, કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન-સી અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીર માટે પોષક તત્વોથી ભરપુર મનાય છે. પાલક નો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાઈ છે. પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, […]

આ અમૃત પાંદડા ના સેવન માત્રથી ડાયાબિટીસ, એસિડિટી, ચામડીના રોગ અને લોહીની અશુદ્ધિ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

દવા કરતાં 100ગણું ગુણકારી આના સેવનથી સાંધાના દુખાવા, નબળાઈ અને પાચનના રોગ જીવનભર ગાયબ

ગોળ તેના નામ જેટલો બળવાન છે. સ્વાસ્થ્ય માટે ગોળને ખૂબ જ સારો ગણવામાં આવે છે. ગોળ ખાવાથી તમારા સ્વાસ્થ્ય અને પાચન માટે ફાયદાકારક છે. ગોળ સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવે છે કારણ કે ગોળ ખાધા પછી તે શરીરમાં આલ્કલી પેદા કરે છે જે આપણું પાચન સારું બનાવે છે. આજે અમે તમને ગોળ ખાવાથી આપણાં શરીરને

દવા કરતાં 100ગણું ગુણકારી આના સેવનથી સાંધાના દુખાવા, નબળાઈ અને પાચનના રોગ જીવનભર ગાયબ Read More »

મળી ગયો શરીરમા જમા થતા એસિડ અને પિત્તનો જોરદાર દેશી ઈલાજ, 100% ગેરેન્ટી સાથે જીવનભર ગેસ-એસિડિટી કબજિયાત ગાયબ

જો તમારા શરીરમા વાત-પિત્ત અને કફનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહો છો પરંતુ, જો આ ત્રણ માંથી એક નું પણ સંતુલન અસ્તવ્યસ્ત થાય તો તમારે અનેકવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંકળાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આયુર્વેદમા આ સમસ્યાઓ ના નિરાકરણ માટે અનેકવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો

મળી ગયો શરીરમા જમા થતા એસિડ અને પિત્તનો જોરદાર દેશી ઈલાજ, 100% ગેરેન્ટી સાથે જીવનભર ગેસ-એસિડિટી કબજિયાત ગાયબ Read More »

આ નાનકડા બીજના સેવન માત્રથી કમર-ઢીચણ અને પેટના દુખાવા અને કોલેસ્ટ્રોલ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સામાન્ય રીતે તમામ ઘરોમાં તલનો ઉપયોગ થાય છે. ઘણા પ્રકારની વાનગીમાં સ્વાદ વધારવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તમે જાણો છો કે શિયાળામાં તલ ખાવાથી મોટો ફાયદો થાય છે. તલમાં પોલીસેચુરેટેડ ફેટી એસિટ, ઓમેગા-6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વો હોય છે, જે શરીરને મોટો ફાયદો પહોંચાડે છે. એન્ટીઑકિસડન્ટ તલ તેલનો

આ નાનકડા બીજના સેવન માત્રથી કમર-ઢીચણ અને પેટના દુખાવા અને કોલેસ્ટ્રોલ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

દવા કરતાં 100 ગણી શક્તિશાળી આ ઔષધિથી સાંધાના દુખાવા, સફેદ ડાઘ અને કબજિયાત જીવનભર ગાયબ

આપણી સમગ્ર આયુર્વેદિક પદ્ધતિ વનસ્પતિ અને ઔષધીય છોડ પર આધારિત છે. પરંતુ આધુનિક સમયમાં, આપણે નાની બીમારી માટે અંગ્રેજી દવાઓ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ જ કારણે આપણું શરીર પહેલા કરતા કમજોર અને નબળું બની રહ્યું છે. તંદુરસ્ત અને શક્તિશાળી બનવા માટે, આપણે આપણા દૈનિક જીવનમાં વધુને વધુ ઔષધિય પાકો અપનાવવા જોઈએ. અંકોલ

દવા કરતાં 100 ગણી શક્તિશાળી આ ઔષધિથી સાંધાના દુખાવા, સફેદ ડાઘ અને કબજિયાત જીવનભર ગાયબ Read More »

અમૃત સમાન આ ફળના સેવન માત્રથી પેશાબ, બીપી અને કોલેસ્ટ્રોલનેજીવનભર ગાયબ, દવામાં નહીં ખર્ચે એકપણ રૂપિયો..

શક્કરટેટી મોટાભાગના લોકો ને ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતાં નથી, તેઓ પણ આજે અહીં અમે જણાવેલા તેના ફાયદાઓ જાણીને ખાવા લાગશે. ગરમીની સિઝનમાં રોજ એક ડીશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે. ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે. ટેટીમાં

અમૃત સમાન આ ફળના સેવન માત્રથી પેશાબ, બીપી અને કોલેસ્ટ્રોલનેજીવનભર ગાયબ, દવામાં નહીં ખર્ચે એકપણ રૂપિયો.. Read More »

મળી ગયો ડાયાબીટીસ અને હરસ-મસાનો જોરદાર દેશી ઈલાજ, 100% ગરેન્ટી સાથે જીવો ત્યાં આ રોગથી છુટકારો

પુરાણકાળથી બિલી પત્ર  એક પવિત્ર વનસ્પતિ તરીકે માનવામાં આવે છે. એનાં પાન મહાદેવના પૂજનમાં પણ વપરાય છે. એનાં પાન ત્રણ ત્રણ ત્રિદલ રૂપે હોય છે. દશશુંળમાં બીલીના મૂળ એક મુખ્ય ઔષધ છે.બિલી નું ફળ કાચું હોય ત્યારે તેની છાલ લીલી અને નરમ હોય છે, પણ પાછળથી થોડી કઠણ થાય છે. પાક્યા પછી પીળાશ પડતી જાય

મળી ગયો ડાયાબીટીસ અને હરસ-મસાનો જોરદાર દેશી ઈલાજ, 100% ગરેન્ટી સાથે જીવો ત્યાં આ રોગથી છુટકારો Read More »

આ શક્તિશાળી શાકભાજીના સેવન માત્રથી ડાયાબિટીસ અને પાચનના રોગ ગાયબ, જીવનભર દવાથી મળી જશે છુટકારો

ગુવાર ભારતના ઘણા ભાગોમાં થાય છે. તેની શીંગ નો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગુવાર ખાસ કરીને ગરમ ઋતુનો પાક છે, પરંતુ સામાન્યત: એ વર્ષાઋતુમાં અને વસંત ઋતુમાં એમ વરસમાં બે વાર થાય છે. તેના છોડ બે બે-ત્રણ હાથ ઊંચા વધે છે. ગુવારને બાજરી સાથે મિશ્રપાક તરીકે પણ વાવવામાં આવે છે. લીલા પડવાશના ખાતર

આ શક્તિશાળી શાકભાજીના સેવન માત્રથી ડાયાબિટીસ અને પાચનના રોગ ગાયબ, જીવનભર દવાથી મળી જશે છુટકારો Read More »

મળી ગયો માત્ર 5 મિનિટમાં ગેસ-કબજિયાત, આફરો અને અપચો ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવા ની જરૂર

પેટના દુખાવાના નિદાનમાં મોડુ થાય તો સમસ્યા વધારે જટિલ થઇ જાય છે. તેના ઉપરાંત બીજી ઘણી ભૂલો છે જેને પેટના દુખાવાના સમયે ના કરવી જોઈએ. પેટના દર્દને ફક્ત અપચનથી સંબંધી સમસ્યા કે એસિડિટી માનીને ના ટાળવી જોઈએ. ક્યારેક ક્યારેક આ સ્વાસ્થ્યથી સંબંધી ગંભીર સમસ્યાનો સંકેત હોઇ શકે છે. સમુદ્રફળનાં બી, સૂંઠ, મરી, પીપર, જવખાર, સાજીખાર,

મળી ગયો માત્ર 5 મિનિટમાં ગેસ-કબજિયાત, આફરો અને અપચો ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવા ની જરૂર Read More »

દૂધમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી થઈ જશે 100ગણું શક્તિશાળી, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી હદય રોગને જીવો ત્યાં સુધી રાખશે દૂર

કોરોના વાયરસથી લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગ અથવા કસરત અને સારુ ખાવાની ટેવ શરૂ કરી દીધી છે અને હવે લોકો તેમના સ્વાસ્થ્ય પર પહેલા કરતા વધારે ધ્યાન આપી રહ્યા છે અને આવી સ્થિતિમાં ભારતના લોકોએ હજારો વર્ષ જૂની સંસ્કૃતિને પોતાના માટે પસંદ કરી છે અને આમાં સૌથી સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે. દરેક ભારતીય ઘરમાં

દૂધમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી થઈ જશે 100ગણું શક્તિશાળી, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી હદય રોગને જીવો ત્યાં સુધી રાખશે દૂર Read More »

Scroll to Top