આ શક્તિશાળી ઔષધિથી હદયરોગ, ડાયાબિટીસ અને શારીરિક નબળાઈ જીવો ત્યાં સુધી ગાયબ

ગોરખમુંડી એક ઔષધિ છે. ગોરખમુંડીનો સ્વાદ કડવો અને તીક્ષ્ણ છે. તેના ફૂલોમાં સમાન ગુણો જોવા મળે છે. ગોરખમુંડી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ હોય છે. તેનો ઉપયોગ ઇન્દ્ર રસાયણો, અમૃતા નાદી તેલ અને ચંદ નાદી તેલમાં થાય છે. ગોરખમુંડી શરીરને મોટા પ્રમાણમાં ફાયદો કરે છે. આયુર્વેદ અનુસાર ચિકિત્સકો વર્ષોથી દર્દીઓના […]

આ શક્તિશાળી ઔષધિથી હદયરોગ, ડાયાબિટીસ અને શારીરિક નબળાઈ જીવો ત્યાં સુધી ગાયબ Read More »

માત્ર ચપટી આ ઔષધિથી પાચન અને પિત્તના રોગ જીવો ત્યાં સુધી ગાયબ, નહીં ખર્ચવો પડે દવામાં એકપણ રૂપિયો

અજમો દરેકના રસોડામાં જોવા મળતી વસ્તુ છે. મુખવાસમાં ખાસ કરીને વપરાતો આ અજમો શરીર માટે ખુબજ ગુણકારી સાબિત થાય છે. આ લેખ દ્વારા અમે તમને અજમાંથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવાના છીએ, જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો. ૧૦૦ ગ્રામ અજમો અને 100 ગ્રામ જુનો દેશી ગોળ ભેગાં કરી ખાંડી બરાબર ભેળવી તેમાંથી દસ

માત્ર ચપટી આ ઔષધિથી પાચન અને પિત્તના રોગ જીવો ત્યાં સુધી ગાયબ, નહીં ખર્ચવો પડે દવામાં એકપણ રૂપિયો Read More »

આ ચમત્કારી બીજના સેવનથી માત્ર 20 દિવસમાં પેટની ચરબી ગાયબ

તુલસી ઘણા પ્રકારના જોવા મળે છે, હકીકતમાં ચિયા બીજ તુલસી જાતિના બીજ છે. ચિયા બીજ નું ભારતીય નામ તકમરિયા છે. ચિયા બીજ કાળા, સફેદ, ભૂરા, રાખોડી રંગના નાના કદના હોય છે. ચિયા બીજમાં ઘણા પ્રકારના પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી બને છે. આ પોષક તત્ત્વોમાં ચરબી, ફાઇબર, ઓમેગા 3 અને પ્રોટીન મુખ્ય પોષક

આ ચમત્કારી બીજના સેવનથી માત્ર 20 દિવસમાં પેટની ચરબી ગાયબ Read More »

આ દમદાર ઔષધિથી સંધિવા અને પેશાબના રોગો વગર દવાએ જીવનભર 100% ગાયબ

ઇન્દ્રાયણનાં મીઠી અને કડવી એમ બે મુખ્ય પ્રકાર છે. ઇન્દ્રાયણની વેલ વર્ષા ઋતુમાં ઉગે છે. તેના પાનની લંબાઈ બે ઇંચ જેટલી છે. આકાર તરબૂચનાં પાન જેવો હોય છે. પરંતુ માપમાં તેનાથી ઘણા નાના હોય છે. ઇન્દ્રાયણ માં પીળા રંગના ફૂલ આવે છે અને ફળ નારંગી જેવડા હોય છે આયુર્વેદમાં ઇન્દ્રાયણ નો ઉપયોગ અસંખ્ય રોગોની સારવાર

આ દમદાર ઔષધિથી સંધિવા અને પેશાબના રોગો વગર દવાએ જીવનભર 100% ગાયબ Read More »

મળી ગયો 100% અસરકારક અશક્તિ, નબળાઈ, કમજોરી અને હાડકાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

અંજીર એ ફળનો એક પ્રકાર છે. જે ઘણી પ્રકારની દવાઓ બનાવવામાં પણ વપરાય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. અંજીર એ વિશ્વના સૌથી પ્રાચીન ફળોમાંનું એક માનવામાં આવે છે અને તેમાં કેલ્શિયમ અને વિટામિન એ અને બી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે

મળી ગયો 100% અસરકારક અશક્તિ, નબળાઈ, કમજોરી અને હાડકાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

ગેરેન્ટી સાથે થાઈરોઈડના ગંભીર રોગથી વગર દવાએ છુટકારો, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

આજના યુગમાં ઘણા લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે પુરુષો કરતાં મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. શરીરની અંદર ગળામાં રહેલી સ્વરપેટી ની આસપાસ થાયરોઇડ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. આ ગ્રંથિનો આકાર પતંગિયા જેવો હોય છે. આ ગ્રંથિ થાયરોક્સિન નામના હોર્મોન્સ બનાવે છે, જે શરીરની એનર્જી જાળવી રાખે છે, અને

ગેરેન્ટી સાથે થાઈરોઈડના ગંભીર રોગથી વગર દવાએ છુટકારો, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

માત્ર 2 દિવસમાં પેટની ગરમી, એસિડિટી, શરીરની બળતરા અને લોહીની અશુદ્ધિથી જીવનભર છુટકારો

તાંદળજાની ભાજી ઉનાળાની સીઝનમાં વધારે જોવા મળે છે. તાંદળજાની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી ઉનાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. તાંદળજાની ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા

માત્ર 2 દિવસમાં પેટની ગરમી, એસિડિટી, શરીરની બળતરા અને લોહીની અશુદ્ધિથી જીવનભર છુટકારો Read More »

ગેરેન્ટી સાથે આ જોરદાર દેશી ઇલાજથી ઢીંચણના સોજા અને દુખાવા જીવો ત્યાં સુધી ગાયબ

ખંજવાળ, શુષ્ક ત્વચા, નબળાઇ, તાવ, પેટનું ફૂલવું, ત્વચામાં ખેંચાણ જેવા લક્ષણો અથવા શરીરમાં ઈજાગ્રસ્ત ભાગમાં દુખાવો અનુભવાય છે જ્યાં સોજો આવે છે. સોજો દૂર કરવા ગાજરનાં બીજ: એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગાજરનાં બીજ ઉકાળો અને ત્યારબાદ તેને ઠંડુ પડી જાય પછી પી જાવ. દરરોજ આ ઉપાય કરવાથી સોજો ઝડપથી ઘટાડી શકાય છે. સોજાવાળા સ્થાન

ગેરેન્ટી સાથે આ જોરદાર દેશી ઇલાજથી ઢીંચણના સોજા અને દુખાવા જીવો ત્યાં સુધી ગાયબ Read More »

વગર દવા અને ઓપરેશનએ આંખના નંબર, બીપી, પાચનના દરેક રોગ ગેરેન્ટી સાથે જીવનભર ગાયબ

ધાણા એક ખૂબ જ ઉપયોગી છોડ છે. તેનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે થાય છે. કોથમીરનો ઉપયોગ કોઈપણ ઘરેલુ ભોજનમાં કરવામાં આવે છે. કેટલાક લોકો ધાણાના પાંદડાનો પણ ઉપયોગ કરે છે અને કેટલાક લોકો પાવડર તરીકે ધાણા નો ઉપયોગ કરે છે. ધાણા એ મસાલા તેમજ ઔષધીય વનસ્પતિ છે. તેના ઉપયોગથી અનેક રોગો મટાડવામાં આવે છે. મોટાભાગના

વગર દવા અને ઓપરેશનએ આંખના નંબર, બીપી, પાચનના દરેક રોગ ગેરેન્ટી સાથે જીવનભર ગાયબ Read More »

100% ખંજવાળ, ધાધર, ખરજવું, અળાઈ, લાલ થતી ચામડીથી જીવનભર નો છુટકારો, ફરી ક્યારે નહીં થાય આ સમસ્યા

પ્રાચીન કાળથી કોઇપણ રોગને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચારનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજની 21મી સદીમાં પણ ઘરેલુ ઉપચાર ઘણા ઉપયોગી છે. ચામડીના રોગો એવા છે જે ઘણીવાર એલોપથી દવાથી કાયમ માટે દૂર થતાં નાથી, પણ જો આયુર્વેદ અને ઘરેલૂ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો જડમૂળમાંથી કાયમી છૂટકારો મેળવી શકાય છે. તો આજે અમે

100% ખંજવાળ, ધાધર, ખરજવું, અળાઈ, લાલ થતી ચામડીથી જીવનભર નો છુટકારો, ફરી ક્યારે નહીં થાય આ સમસ્યા Read More »

Scroll to Top