કોઈ પણ જાતની દવા વગર સૂકી કે કફવાળી ઉધરસ મટાડવાનો ઘરેલુ ઉપચાર અહી ક્લિક કરી ને જાણો
કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી રહે છે. પરંતુ શરદી-ખાંસી માટે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો તે એલોપેથી દવાઓ કરતા સારા પરિણામ આપી શકે છે. 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી સૂકી ઉધરસમાં ફેર પડે છે. આંમળાને સુકાવીને ચૂરણ બનાવીને એમાં સમાન માત્રામાં […]
કોઈ પણ જાતની દવા વગર સૂકી કે કફવાળી ઉધરસ મટાડવાનો ઘરેલુ ઉપચાર અહી ક્લિક કરી ને જાણો Read More »










