મળી ગયો કેલ્શિયમની ખામીથી નબળા પડેલ હાડકાનો દેશી ઈલાજ, માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

શરીરના  હાડકા  કેલ્શ્યમથી   જ બનેલા  હોય છે.  અને જો  શરીરમાં  કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ  ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી  પીડાય  શકે  છે. કેલ્શ્યિમ  આપણા  શરીર  માટે એક મહત્ત્વપૂર્ણ  પોષકતત્ત્વ  છે. આમ છતાં  મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું  રોજિંદા  ખોરાકમાં  સમાવેશ   કરવાનું ટાળે  છે. શરીરના  લગભગ  દરેક અંગો  જેવા કે તંત્રિકા  […]

મળી ગયો કેલ્શિયમની ખામીથી નબળા પડેલ હાડકાનો દેશી ઈલાજ, માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

દિવસમાં માત્ર એક ચપટી કરી લ્યો આનું સેવન, એસિડિટી, કબજિયાત, આંખ અને ગરમીના રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ.વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ,

દિવસમાં માત્ર એક ચપટી કરી લ્યો આનું સેવન, એસિડિટી, કબજિયાત, આંખ અને ગરમીના રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

બદામ કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, સાંધાના દુખાવા, ચરબી, કબજિયાત અને શરીર શુદ્ધિ માટે છે દવા કરતાં વધુ ગુણકારી

ફણગાવેલા( પલાળેલા) ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આની સાથે સાથે આપણી ખૂબસૂરતીનું પણ ધ્યાન રાખે છે. આ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને નબળાઇ પણ દૂર થાય છે. ફળગાવેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ અને વિટાનિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે કેટલીય બીમારીઓની સાથે-સાથે સ્વસ્થ રહેવામાં પણ મદદરૂપ થાય છે. ફળગાવેલા ચણા લોહીનાં શુદ્ધીકરણમાં પણ મદદ

બદામ કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, સાંધાના દુખાવા, ચરબી, કબજિયાત અને શરીર શુદ્ધિ માટે છે દવા કરતાં વધુ ગુણકારી Read More »

માત્ર આ દેશી ઈલાજથી ઓપરેશન વગર ચરબી કે અન્ય શરીર પરની ગાંઠ કાયમી ગાયબ

ઘણા લોકોને ચરબીની ગાંઠ હોય છે. જે ગાંઠ શરીર પર નીકળે છે. જેમાં ક્યારેક ક્યારેક દુખાવા જેવું પણ રહેતું હોય છે. આ ચરબીની ગાંઠ શરીરના બહારના ભાગમાં પણ થઈ શકે છે અને શરીરના અંદરના ભાગમાં પણ થઇ શકે છે. આ ગાંઠ ઘણા લોકોને મોઢા પર, કપાળ પર, હાથ પર કે ગમે તે જગ્યાએ સામાન્ય ગાંઠ

માત્ર આ દેશી ઈલાજથી ઓપરેશન વગર ચરબી કે અન્ય શરીર પરની ગાંઠ કાયમી ગાયબ Read More »

આ વસ્તુમાં પલાળીને ખાઈ લ્યો અંજીર, 100% ગેરેન્ટી સાંધાના દુખાવા, પાંચનના બધા રોગ અને ગળાના ઇન્ફેકશન જીવનભર ગાયબ

શિયાળામાં અંજીર અને મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. અંજીરમાં ફાઈબર, કોપર, આયર્ન અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે. તે જ સમયે, મધમાં રહેલા ગુણ તમને રોગ અને સંક્રમણથી બચાવે છે. શિયાળામાં મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન

આ વસ્તુમાં પલાળીને ખાઈ લ્યો અંજીર, 100% ગેરેન્ટી સાંધાના દુખાવા, પાંચનના બધા રોગ અને ગળાના ઇન્ફેકશન જીવનભર ગાયબ Read More »

…તો ફક્ત આ એક વસ્તુ મદદ કરશે તમને તમામ મુશ્કેલી માંથી છુટકારો મેળવવામાં

નશો ઉતારવા માટે શું કરવું?  જ્યારે કોઈ વ્યક્તિએ વધારે નશો કરી લીધો હોય ત્યારે નશામાં તે ઘણી વાર તે પોતાની જાત ને અથવા અન્યો ને શારીરિક નુકશાન પહોંચાડી બેસે છે. આવા વ્યક્તિઓનો નશો ઉતરવો ખૂબ જરૂરી છે. ગાંજો, ધતૂરો, અફીણ, ભાંગ, દારૂ, ચરસ વગેરે વધારે પ્રમાણમાં લેવામાં આવે ત્યારે નશો ચઢે છે. આ નશો ઉતારવા

…તો ફક્ત આ એક વસ્તુ મદદ કરશે તમને તમામ મુશ્કેલી માંથી છુટકારો મેળવવામાં Read More »

ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ

વાયુ પ્રકોપનાં કારણો કોઈપણ કુદરતી વેગો રોકવાથી, વધુ પડતું ખાવાથી, ઉજાગરાથી, ઊંચેથી બોલવાથી, ગજા ઉપરાંત શ્રમ કરવાથી, વાહનોમાં ખૂબ મુસાફરી કરવાથી, તીખા, તૂરા, અને લૂખા અન્નનું ભોજન, ચિંતા, સ્ત્રી સહવાસ, બીકણતા, ઉપવાસ, ઠંડા પદાર્થોના સેવનથી, શોક કરવાથી, વરસાદ આગમનના સમયે વાયુનો પ્રકોપ થાય છે. વાયુનો પ્રકોપ થાય ત્યારે શરીરમાં કેવા રોગો ઉદભવે? ચામડી અને સ્નાયુઓની

ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ Read More »

માત્ર 1 દિવસમાં ફેફસાંનો બધો કફ બહાર કાઢી નાખશે આનું સેવન, ક્યારેય નહીં બનો શરદી-કફ જેવા વાયરલ રોગોનો શિકાર

આજના પ્રદુષણ યુક્ત વાતાવરણમાં જાતજાતની બીમારીઓ ફેલાઈ રહી છે, જેના આ પ્રદુષણની વધારે પડતી અસર ફેફસા પર પડે છે. એના કારણે ફેફસાની ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. ફેફસામાં કફ, શરદી વગેરે ભરાવાથી શ્વાછોશ્વાસની ક્રિયામાં અડચણ ઉભી થાય છે. જેનાથી શરીરમાં પુરતો ઓક્સીજન મળી શકતો નથી અને ઓક્સીજન લેવલ શરીરમાં ઘટી જાય છે. આ માટે પ્રથમ

માત્ર 1 દિવસમાં ફેફસાંનો બધો કફ બહાર કાઢી નાખશે આનું સેવન, ક્યારેય નહીં બનો શરદી-કફ જેવા વાયરલ રોગોનો શિકાર Read More »

મળી ગયો ડાયાબિટીસને જડમૂળથી ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ, માત્ર આ ઈલાજથી 1 મહિનામાં ડાયાબિટીસ કાયમી ગાયબ

કારેલા ભલે કડવા રહ્યા પણ ગુણોનો ભંડાર છે. મોટાભાગના લોકો કારેલાનું શાક જોઈને કે શાકવાળાની દુકાને કે લારી પર કારેલા જોઈને જ મોં બગાડે છે. કારેલા ન ખાવા વિવિધ પ્રકારના બહાના કાઢે છે. કડવા કારેલાના ગુણો જાણતાં હોવા છતાં પણ તેનાથી દૂર ભાગતા હો તો આ એક કારણે તો કદાચ તમે કારેલા ખાવા જ લાગશો!

મળી ગયો ડાયાબિટીસને જડમૂળથી ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ, માત્ર આ ઈલાજથી 1 મહિનામાં ડાયાબિટીસ કાયમી ગાયબ Read More »

માત્ર આ ઔષધિનું કરી લ્યો સેવન, મૃત્ય સુધી એકપણ રોગ નહીં આવે નજીક, વાત્ત-પિત્ત અને કફના રોગમાં તો આપશે તરત જ પરિણામ

લજામણીએ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. આ છોડ બારે માસ ગુજરાતમાં થાય છે.પરંતું શિયાળામાં વધારે જોવામાં આવે છે. તે જમીન ઉપર પથરાતા વેલા જેવા છોડ છે. તેના પાનને સહેજ સ્પર્શ થતાં પાન

માત્ર આ ઔષધિનું કરી લ્યો સેવન, મૃત્ય સુધી એકપણ રોગ નહીં આવે નજીક, વાત્ત-પિત્ત અને કફના રોગમાં તો આપશે તરત જ પરિણામ Read More »

Scroll to Top