શું તમે પણ બ્રશ કરતી વખતે કરો છો આ ભૂલ? તો થઈ શકે છે દાંત ના દુખાવા અને પ્રોબ્લેમ, જરૂર જાણી લ્યો સાચી રીત

આપણી ઉંમરની સાથે શરીરમાં ઘણા રોગો પ્રવેશવા લાગે છે. આજ રીતે ઘરની સમસ્યાઓ પણ સમય જતા ઉત્પન્ન થવા લાગે છે. જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો પછીથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. દાંત સાચા હોય કે ખોટા તેની યોગ્ય સફાઈ રીતે તેની સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે યોગ્ય રીતે […]

શું તમે પણ બ્રશ કરતી વખતે કરો છો આ ભૂલ? તો થઈ શકે છે દાંત ના દુખાવા અને પ્રોબ્લેમ, જરૂર જાણી લ્યો સાચી રીત Read More »

શું તમને પણ વધુ મચ્છર કરડે છે? તો આ છે તેનું મુખ્ય કારણ, જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય પણ..

આપણામાંથી ઘણાખરાઓની એવી ફરિયાદ રહેતી હોય છે કે તેમને અન્ય કરતા વધુ મચ્છર કરડે છે. અચુક એવા શબ્દો સાંભળવા મળે છે કે ‘મચ્છ તો મા‚ લોહી પી ગયા…’ મચ્છરોમાં કોઇ પક્ષપાતી વલણ ન હોય કે આ વ્યક્તિને વધુ કરડવું, પેલી વ્યક્તિને સાવ ન કરડવુ. આવા પક્ષપાતી વલણ એક માણસ નામના પ્રાણીમાં જ જોવા મળે છે.

શું તમને પણ વધુ મચ્છર કરડે છે? તો આ છે તેનું મુખ્ય કારણ, જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય પણ.. Read More »

શું તમે જાણો છો સારણગાંઠ થવાના કારણો? અહી ક્લિક કરી એકવાર જરૂર જાણો કારણો અને તેના નિદાનની રીત

સારણગાંઠ એટલે કે હર્નિયા નામથી મોટાભાગના લોકો પરિચિત હશે. જ્યારે આંતરડાં પેટના નીચેના ભાગમાંથી બહાર આવી જાય છે અને સોજો અથવા માંસની થેલી જેવું અનુભવાય, તેને હર્નિયાનું લક્ષણ માનવામાં આવે છે. જાણો આ બીમારી કેમ થાય છે તથા તેનાથી કેવી રીતે બચી શકાય શરીરના આંતરિક અંગોનો વિકાસ બહારની તરફની દીવાલ બાજુ થવો એને હર્નિયા કહેવાય

શું તમે જાણો છો સારણગાંઠ થવાના કારણો? અહી ક્લિક કરી એકવાર જરૂર જાણો કારણો અને તેના નિદાનની રીત Read More »

અચાનક વીજળીનો કરંટ લાગે તો તરત અપનાવો આ ઉપાય,એકવર જરૂર વાંચો વ્યક્તિ નો જીવ બચી જાશે

વ્યક્તિ જ્યા સુધી વીજળીના તારના સંપર્કમાં હોય ત્યાં સુધી તેને અડો નહી! આ તમારા મૃત્યુનુ કારણ પણ થઈ શકે છે. આ વ્યક્તિને વીજળીના તારના સંપર્કમાંથી જેટલો જલ્દી બની શકે તેટલો જલ્દી દુર કરો. એક સુકી લાકડી અથવા દોરી તેના તરફ તમે ફેકી શકો છો અને આ કરવાથી કદાચ તમે વીજળીનો પ્રવાહ બંધ કરી શકશો. જે

અચાનક વીજળીનો કરંટ લાગે તો તરત અપનાવો આ ઉપાય,એકવર જરૂર વાંચો વ્યક્તિ નો જીવ બચી જાશે Read More »

શિયાળામાં દરેક રોગ અને દુખાવાથી બચવા જરૂર કરો આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો સેવન કરવાની રીત

શિયાળામાં મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે. મધમાં એન્ટીબાયોટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલાં છે. જેથી તે શરીરને નિરોગી રાખવામાં

શિયાળામાં દરેક રોગ અને દુખાવાથી બચવા જરૂર કરો આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો સેવન કરવાની રીત Read More »

ઉપવાસ ખોલતી વખતે દરેક લોકોએ ધ્યાન માં રાખવી જોઇયે આટલી બાબત, એકવાર જરૂર વાંચો કામ લાગશે

વ્રત ઉપવાસ કરવાની દરેક લોકોની પોત પોતાની અલગ અલગ રીત હોય છે. કોઈ પણ નિરાહાર નિર્જળ વ્રત કરે છે, તો કોઈ એક સમય ભોજન કરીને વ્રત કરે છે. વ્રત કોઈ પણ હોય, પરંતુ તેને સમાપ્ત કરતી વખતે ભોજન કરવામાં આવે છે ત્યારે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ

ઉપવાસ ખોલતી વખતે દરેક લોકોએ ધ્યાન માં રાખવી જોઇયે આટલી બાબત, એકવાર જરૂર વાંચો કામ લાગશે Read More »

ચોક્કસ 99% લોકો નહીં જાણતા હોય આ ફળ ખાવાના ચમત્કારિ ફાયદા, એકવાર વાંચી જરૂર જાણો

ફળ આપણા શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. તેથી ફળોનો દૈનિક આહારમાં સમાવેશ જરૂર કરવો જોઈએ. ફળ આપણને અનેક બીમારીઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ફળોનુ સેવન જરૂર કરવુ જોઈએ. ફળોમાંથી જ એક ફળ ચીકુ પણ છે. જેનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. ગોળ ગોળ ચીકુ જ્યા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય

ચોક્કસ 99% લોકો નહીં જાણતા હોય આ ફળ ખાવાના ચમત્કારિ ફાયદા, એકવાર વાંચી જરૂર જાણો Read More »

પાતળા વાળનો ગ્રોથ વધારવા જરૂર અપનાવવા જેવો ઉપાય, એકવાર જરૂર વાંચો અને અપનાવો

ભૌતિક વાળ કોઈપણ પ્રકારની સ્ટાઇલ વિના પણ અકલ્પનીય દેખાય છે અને એકલા હાથે તમારા એકંદર સુંદરતા આંકને વધારવા માટે કરી શકો છો.મુલાયમ અને પાતળા દેખાતા વાળ તમારા સમગ્ર દેખાવને બગાડી શકે છે. કમનસીબે, આ પ્રકારના વાળ છે એ આપણામાંના મોટા ભાગના ને  છે. વાળના પાતળા આ દિવસોમાં ખૂબ સામાન્ય બની ગયા છે અને આ કદરૂપું

પાતળા વાળનો ગ્રોથ વધારવા જરૂર અપનાવવા જેવો ઉપાય, એકવાર જરૂર વાંચો અને અપનાવો Read More »

ગેસ,એસિડિટી, માસિકની અનિયમિતતા જેવી અનેક સમસ્યા માટે ખૂબ જ ખાસ છે આ ડ્રિંક, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની શક્યતા રહે છે. વરિયાળીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમાં એન્ટીઈન્ફ્લેમેન્ટરી, કફનાશક, એન્ટિઓક્સિડન્ટ વગેરે જેવા ગુણો મળી આવે છે. વરિયાળીને એક ગ્લાસ પાણીમાં

ગેસ,એસિડિટી, માસિકની અનિયમિતતા જેવી અનેક સમસ્યા માટે ખૂબ જ ખાસ છે આ ડ્રિંક, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા Read More »

ડાયાબિટિસથી લઈને વજન ઘટાડવા સુધીની દરેક સમસ્યા માટે ફાયદાકારક છે આનું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદો

કોફી એ અરેબિયા નામના ઝાડ ઉપર ઉગેલા ફળમાંથી બનાવવામાં આવે છે. કોફી પાવડર આ ઝાડ પર મળી આવતાં બિજ ને શેકીને પીસીને તૈયાર કરવામાં આવે છે. કોફી પાઉડરમાંથી ઘણા પ્રકારની કોફી બનાવવામાં આવે છે, જેમ કે બ્લેક કોફી, કેપ્પુસિનો, એસ્પ્રેસો, લેટ અને કોલ્ડ કોફી. કોફીની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે હાલમાં

ડાયાબિટિસથી લઈને વજન ઘટાડવા સુધીની દરેક સમસ્યા માટે ફાયદાકારક છે આનું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદો Read More »

Scroll to Top