જે મહિલાઓમાં સફેદ પાણી પાડવાની સમસ્યા વધી ગઈ હોય એ અચૂક અપનાવો આ ઘરેલુ ઉપાય, વાંચવા માટે અહી ક્લિક કરો

સફેદ પાણી પડવાની સમસ્યા ઘણી બહેનોને હોય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈ પણ ઉંમરમાં ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે અને એ જરૂરી પણ હોય છે. કારણ કે એનાથી ગર્ભાશયના રોગો થતા અટકે છે, અને યોનિ માર્ગ સૂકો થઈ જતો નથી, જેથી જીવાણુઓનું સંક્રમણ અટકે છે. લ્યૂકોરિયા એટલે કે સફેદ પાણી પડવાની સમસ્યા મોટા પ્રમાણમાં […]

જે મહિલાઓમાં સફેદ પાણી પાડવાની સમસ્યા વધી ગઈ હોય એ અચૂક અપનાવો આ ઘરેલુ ઉપાય, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

શું તમને કાનમાં દુખાવો અને કાન ના પડદા માં કાણું જેવી સમસ્યા છે? તો અપનાવો લ્યો આ ઈલાજ અને મેળવો છુટકારો

કુદરત આપણેને આવનારી દુર્ઘટના વિષે પોતાની રીતે હંમેશા સાવચેત કરે છે. આપણા શરીર સાથે પણ કાંઈક એવું જ છે. શરીર પણ આપણેને થનારી ગંભીર બીમારીઓ વિષે સાવચેત કરે છે. દરેક બીમારી થવા પાછળના અમુક લક્ષણ વિશેષ જોવા મળે છે. જે આપણેને ખતરનાક બીમારી વિષે જાણ કરે છે. જો સમય પહેલા જ આ લક્ષણો ઉપર ધ્યાન

શું તમને કાનમાં દુખાવો અને કાન ના પડદા માં કાણું જેવી સમસ્યા છે? તો અપનાવો લ્યો આ ઈલાજ અને મેળવો છુટકારો Read More »

વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે દિવસ દરમિયાન કેટલા ડગલાં ચાલવું જોઈએ ? અહી ક્લિક કરી જાણી લ્યો સંપૂર્ણ વિગત

સવારે ઊઠીને કે ઢળતી સાંજે ચાલવાનું એ શરીરને સ્ફૂર્તિલું અને રોગમુક્ત રાખવાનો સહેલામાં સહેલો ઉપાય છે. બીજી બધી હેવી કસરતો કરવાનો કદાચ કંટાળો આવી શકે, પણ વૉકિંગ અને જૉગિંગ એવી એક્સરસાઇઝ છે જે માત્ર કૅલરી બર્ન કરવાનું જ કામ નથી કરતી, એનાથી શરીરને બીજા ઘણાબધા ફાયદા પણ થાય છે. શરીરને હેલ્ધી રાખવા માટે થોડીક ફિઝિકલ

વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે દિવસ દરમિયાન કેટલા ડગલાં ચાલવું જોઈએ ? અહી ક્લિક કરી જાણી લ્યો સંપૂર્ણ વિગત Read More »

શરીરમા જમા થતા એસિડ અને પિત્તના ભરાવા થી છૂટકારો આ ઉપાય, તરત જ મળી જશે રાહત

જો તમારા શરીરમા વાત-પિત્ત અને કફનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહો છો પરંતુ, જો આ ત્રણ માંથી એક નું પણ સંતુલન અસ્તવ્યસ્ત થાય તો તમારે અનેકવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંકળાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આયુર્વેદમા આ સમસ્યાઓ ના નિરાકરણ માટે અનેકવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો

શરીરમા જમા થતા એસિડ અને પિત્તના ભરાવા થી છૂટકારો આ ઉપાય, તરત જ મળી જશે રાહત Read More »

ફેફસાંના દરેક રોગ, ગેસ, અપચો જેવી 100 થી વધુ બીમારીનો સફાયો કરે છે આ એક વસ્તુ, જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ અને શેર કરી દરેકને જણાવો

રોજબરોજની રસોઈમાં નિયમિત રીતે વપરાતી હિંગ માત્ર રસોઈનો સ્વાદ વધારે છે તેવું નથી. રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરી વાનગીને રોચક બનાવવાની સાથે હિંગનાં ઉપયોગથી ખોરાકના પાચનમાં પણ મદદ થાય છે. આથી જ શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીઓમાં વઘારમાં રાઈ, જીરૂ વગેરે સ્વાદ અનુસાર પરંપરાગત રીતે વપરાય છે પરંતુ દરેક વઘારમાં હિંગનો ઉપયોગ તો કરવામાં આવે

ફેફસાંના દરેક રોગ, ગેસ, અપચો જેવી 100 થી વધુ બીમારીનો સફાયો કરે છે આ એક વસ્તુ, જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ અને શેર કરી દરેકને જણાવો Read More »

હરસ-મસા, કોલેસ્ટ્રોલ જેવી 50 થી વધુ બીમારીઓ નો સફાયો કરે છે માત્ર આ એક કંદ, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેનો આયુર્વેદિક ઉપયોગ

સૂરણનું નામ સાંભળતા આપણા સૌના મનમાં ઉપાવસમાં ખાવા માટેના શાકભાજી તરીકેની છાપ છે. સૂરણનો દેખાવ બ્રોકલી કે અસ્પોરેગસ જેવો નથી પરંતુ તેના ફાયદા ઘણા છે. મોંઘા અને ફેન્સી શાકભાજીને લાઈમલાઈટ આપાવની સાથે આપણા દેશી શાકભાજીને પણ લાઈમલાઈટ આપવી જોઈએ. આયુર્વેદમાં ‘સૂરણ’ને ‘અર્શોઘ્ન’ નામ આપવામાં આવ્યું છે. અર્શ એટલે હરસ-મસા અને તેનો નાશ કરનાર એ અર્શોઘ્ન.

હરસ-મસા, કોલેસ્ટ્રોલ જેવી 50 થી વધુ બીમારીઓ નો સફાયો કરે છે માત્ર આ એક કંદ, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેનો આયુર્વેદિક ઉપયોગ Read More »

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બિમારીઓથી દૂર રહેવા શિયાળામાં જરૂર કરો આનું સેવન, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ..

રીંગણને એગપ્લાંટ અને ઓબર્શીનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. ઘણા પ્રકારના સ્વાસ્થયના લાભના કારણે રીંગણ ઘણા લોકોની ફેવરીટ શાકભાજી હોય છે. ફ્રી રેડીકલ્સ દરેક રીતના સેલને ડેમેઝ કરવા માટે જવાબદાર હોય છે. રીંગણમાં વધારે માત્રામાં એંટીઓક્ટીડેંટ મળી આવે છે, જેનાથી તે ફ્રી રેડીકલ્સથી લડે છે. રીંગણમાં મળી

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બિમારીઓથી દૂર રહેવા શિયાળામાં જરૂર કરો આનું સેવન, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ.. Read More »

શિયાળામાં આવતી માથામાં ખંજવાળ અને ખોડાની સમસ્યા માંથી કાયમી મળશે છુટકારો માત્ર આ આયુર્વેદિક ઉપાયથી, જાણવા માટે અહી ક્લિક કરો

માથાની ખંજવાળની સમસ્યાથી હેરાન છો તો વાસ્તવમાં ક્યારેક ક્યારેક તે ખૂબ શરમજનક થઇ શકે છે. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા માથામાં ખંજવાળ થઈ જાય છે જેના કારણે ક્યારેક ક્યારેક વાળમાંથી દૂગંર્ધ પણ આવે છે. માથાની ખંજવાળના ઘણા કારણો હોઇ શકે છે. આપણામાંથી બધા ઘરે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે અને આ કારણ છે

શિયાળામાં આવતી માથામાં ખંજવાળ અને ખોડાની સમસ્યા માંથી કાયમી મળશે છુટકારો માત્ર આ આયુર્વેદિક ઉપાયથી, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

જૂનામાં જૂનો કમરનો દુખાવો જડમૂળ માંથી દૂર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, એકવાર વાંચી જરૂર જાણી લ્યો કાયમી થઈ જશે શાંતિ..

તમે કમર ના દુખાવા થી ખુબ છો પરેશાન તો, હવે પરેશાન થવાની જરૂર નથી, મિત્રો તમને જણાવીએ કે આજના આ આધુનિક યુગ માં ખાવા પીવા ની ખરાબ આદત ને લીધે લોકો ને નાની ઉમર માં પણ કમર નો અને હાડકા નો પ્રોબ્લેમ આવે છે તેનું કારણ છે, સારું ખાવાનું, લોકો બહાર નું ફાસ્ટ ફૂડ ખાઈ

જૂનામાં જૂનો કમરનો દુખાવો જડમૂળ માંથી દૂર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય, એકવાર વાંચી જરૂર જાણી લ્યો કાયમી થઈ જશે શાંતિ.. Read More »

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુ ડાયાબિટીસ, દાંત જેવા 50 થી વધુ દરેક રોગનો સફાયો કરે છે, જરૂર જાણી લ્યો તેના દરેક ફાયદાઓ

કોઈપણ વય, જાતિ કે રોગ પ્રકાર (ડાયાબીટીસ ટાઈપ-૧ કે ટાઈપ-૨) વાળા દર્દીઓ આ નિર્દોષ ઔષધિનું સેવન લક્ષણ અનુસાર નિત્ય ક્રમે મહત્તમ ત્રણ મહિના સુધી કરી શકે. ઔષધિ લેવાનો સમય સવારે પેટની સફાઈ થયા પછીનો રાખવો. ઔષધિ લીધાના અડધો કલાક પછી હળવો આહાર લઈ શકાય. ઔષધિ સાથે જણાવેલ માપ પ્રતિદિન કેટલી માત્રામાં ઔષધ લઈ શકાય તે

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુ ડાયાબિટીસ, દાંત જેવા 50 થી વધુ દરેક રોગનો સફાયો કરે છે, જરૂર જાણી લ્યો તેના દરેક ફાયદાઓ Read More »

Scroll to Top