કાકડાના દુખવાથી લઈ ને પેટની દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ ના દરેક અંગ માં, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લજામણી એ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.લાજવંતી એટલે લજામણી ના છોડ ના પર્ણો ને પીસી-વાટી ને બાંધવા મા આવે તો શિરાસ્ફીતી ના રોગ મા થી રાહત મળે.

લજામણીનો છોડ દોઢેક મીટર ઊંચો થાય છે. તેને આમલી જેવા ઝીણા પાન હોય છે. તેને ગુલાબી રંગના ફૂલ પણ આવે છે. આ છોડના પાનને જ આપણી આંગળી વડે જરાક સ્પર્શ કરીએ તો સમગ્ર છોડના પાન ઝડપથી બીડાઈ જાય છે.

ક્યારેક તો છોડ પવનમાં હલે તો પણ પાન બીડાઈ જાય. થોડુંક જોખમ ઊભુ થાય કે તરત પ્રતિક્રિયા આપે. લજામણીના પાનમાં ખાસ પ્રકારના કોષો હોય છે.પાનમાં પોટેશિયમ આયન છુટા પડે છે અને પાનમાં રહેલા પાણીનું દબાણ વધી જાય છે અને તે બંધ થઈ જાય છે. થોડીવાર પછી તે આપોઆપ ખુલી જાય છે.

લજામણી અજાયબી છે પરંતુ ખેતી માટે જોખમી છે. ખેતરમાં ઊભેલા પાકને તે નુકસાન કરે છે. ટામેટાં, કપાસ, કેળા, પપૈયા વગેરે વૃક્ષોની આસપાસ લજામણી હોય તો તે નુકસાનકારક છે. આ છોડ વિજ્ઞાાનીઓને અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થયો છે.

કાકડા થાય તો તેની પાંદડા ને વાટી જે ગલા ઉપર લગાવવાથી તરત જ આ સમસ્યા માં આરામ મળે છે.રોજ ૨ વખત આમ કરવાથી તરત રાહત મળી જાય છે.જેમની ગોઇટર ની તકલીફ હોય તેમને પણ આવો ઉકેલ કરવો જોઇએ. ગાળાના દુખવામાં ડાળી જે ચૂસવાથી થીક થઈ જાય છે. પાંદડા ચાટવાથી પણ ગળા ને આરામ મળે છે.

ઝાડા માં લોહી જતું હોય તો મૂળ પાણી માં ઘુસી ને યા મૂળ પાણી થી ધોઈ ને દૂધ કે છાસ સાથે લગાવવાથી લોહી પડતું બંધ થઈ જાય છે.લજામણી નો રસ તુરો અને કડવો હોવાથી પિત નાશક તરીકે વપરાશ માં લેવાય છે.કોઈ પણ ઘા ઉપર પાન વતી ને લગાવવાથી રાહત મળે છે.

લજામણી નું ઝાડ એન્ડ પાંદડા નું ચૂર્ણ દુધ માં ભેળવી ને ૨ વખત આપવાથી હરસ અને ભગંદર થીક થઈ જાય છે. લજામણી ના પાંદડા ની એક ચમચી દૂધ પાવડર જોડે રોજ સવાર સાંજ લેવાથી હરસ પાઇલ્સ માં આરામ મળે છે.

લજામણી નાં ૧૦૦ ગ્રામ પાંદડા ને ૨૦૦ મિલી પાણી માં નાખી ને રાંબ બનાવવામાં આવે તો આ રાબ નાં રોગો ને ઘણો ફાયદો થાય છે. લજામણી ડાળી ને ચૂર્ણ દહી સાથે ખૂની દસ્ત થી ઘેરાયેલું રોગો ને ખવડાવવાથી ઝાડ બંધ થઈ જાય છે.

લજામણી અને અશ્વગંધા ની ડાળી ને સરખા પ્રમાણ માં લઇ ને વતી લેવા માં આવે અને તૈયાર લેપ ને સ્તન ઉપર હળવે ઉલવે માલિશ કરવા માં આવે તો સ્તન નું ઢીલાપણું દુર થાય છે.સ્તન માં ગાંઠ કે ની શક્યતા હોય તો લજામણી ની ડાળી ઘસી ને લાગવી સારી રેહશે.

લજામણી ની ડાળી ની રાબ તૈયાર કરી ને સાપ કરડવા ઉપર જે જગ્યા એ સાપ કરડ્યો હોય ત્યાં લગાવવાથી જેર ની અસર ઓછી થઈ જાય છે.ઘણા વિસ્તાર માં સાપ કરડવા ઉપર આનું સેવન કરવામા આવે છે. લાજવંતી એટલે લજામણી ના છોડ ના પર્ણો ને પીસી-વાટી ને બાંધવા મા આવે તો શિરાસ્ફીતી ના રોગ મા થી રાહત મળે.

લજામણી નાં પાંદડા ને વાટી જે નાભિ ના નીચે ના ભાગ માં લેપ કરવાથી પેશાબ નું વધુ પ્રમાણ માં આવવાનું બંધ થઈ જાય છે. પાંદડા નાં ૪ ચમચી દિવસ માં ૧ વખત લેવાથી પણ ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top