અત્યારની લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે આ વિટામિન12 ની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. આ સાથે તે શરીરને બ્રેસ્ટ, ક્લોન, લંગ અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે.
આમ, જો વિટામિન બી-12ની કમી હોય તો ચોક્કસપણે તે વિશે ધ્યાન આપવું જોઇએ. જો તંદુરસ્ત રહેવા માંગતા હોવ અને રોગોથી પણ દૂર રહેવા માંગતા હોવ તો અવશ્ય વિટામિન બી-12 મળી રહે તેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ.
ચિકિત્સકોના જણાવ્યા અનુસાર, માંસાહારી આહારમાં શાકાહારી આહાર કરતાં વધુ વિટામિન બી 12 હોય છે. તેથી, જો લોકો શાકાહારી ખોરાક લેતા હોય તો તે પૂરતા પ્રમાણમાં વિટામિન બી 12 આહારનો વપરાશ કરતા નથી, તો પછી તેની ઉણપ થવાની સંભાવના છે
વિટામિન B12 ની ઉણપના લક્ષણો ત્યારે વિકસી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ જે ખોરાક ખાય છે તેનાથી વિટામિનનું પ્રમાણ પૂરતું નથી મળતું.આના મુખ્ય બે કારણો છે (1) શાકાહારી આહારનું પાલન કરવું (2)હાનિકારક એનિમિયા જેવી ચોક્કસ તબીબી સ્થિતિ હોઇ શકે છે.
વિટામિન બી-૧૨ ની ઉણપ ના લક્ષણ :
જો ઘણા સમય સુધી આ ઉણપ વિશે જાણ ન થાય તો તે મોટા શારીરિક નુકશાન ને નોતરે છે. તેના થી શરીર મા નબળાઈ, થાક,કબજિયાત જેવી તકલીફો વધે છે. આ સાથે હાથ તેમજ પગ મા ઝણઝણાટ તેમજ યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. આ અછત ને લીધે પેટ સંબંધિત બીમારીઓ અને મૂત્રાશય થી લગતા રોગ પણ થઇ શકે છે.
વિટામિન બી-૧૨ ની ઉણપ થી બચવા ના ઉપાય :
દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.
સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે. સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 સારી એવી માત્રામાં મળી રહે છે.ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી માત્રામાં હોય છે, જો તમે નોનવેજ ન ખાતા હો તો દૂધ એ બેસ્ટ ઓપ્શન છે વિટામિન બી-12 મેળવવા માટે.
નોર્મલી તમને બજારમાં બાર પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે. સ્વાસ્થ્ય માટે બ્રોકોલી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફોલેટ હોવાને કારણે, બી 12 બ્રોકોલીમાં હાજર છે.
જે શરીરમાં હિમોગ્લોબિનની કમીને મંજૂરી આપતું નથી. તમે બ્રોકોલીનો ઉપયોગ કચુંબર, સૂપ અથવા વનસ્પતિ તરીકે કરી શકો છો.ફણગાવેલા અનાજ ,પાલક, ગાજર ખાવાથી પણ વિટમીન બી12 મા વધારો થાય છે.
રાત્રે 1 વાટકી ચોખા ઉકાળો, જ્યારે થોડો ગરમ થાય છે ત્યારે તેમાં 2 બાઉલ દહીં મિક્સ કરો અને તેને ઢાકીને રાખો અને સવારે ઉઠતાની સાથે જ તેને ખાઈ લો.આમ કરવાથી બી12 નુ પ્રમાણ વધે છે.
આથો ધરાવતાં ચોખા એ વિટામિન બી 12 ની સપ્લાય માટેનો ઉપચાર છે. તે દક્ષિણ અને પૂર્વ ભારતમાં અને ચીનમાં ખાવામાં આવે છે. આ ચોખા તૈયાર કરવા માટે, ખુલ્લા વાસણમાં બ્રાઉન (પાકું) ચોખા રાંધવા, ચોખાને રાંધવા અને ઠંડુ કર્યા પછી, ચોખાને રાઉન્ડ વાસણમાં નાંખો અને જરૂરિયાત મુજબ તેને સાદા પાણીથી ભરો.
આ પ્રક્રિયા બાર કલાક દરમિયાન વિટામિન બી 12, વિટામિન બી સંકુલ અને ચોખામાં પુષ્કળ વિટામિન બનાવશે. રાત્રે આ પ્રક્રિયા કરો અને બાર કલાક પછી ચોખાનું પાણી કાઢો અને દાળ અથવા તકરારી સાથે ચોખા સવારે 8:30 વાગ્યે ખાવ અને ચોખા સવારે 8 વાગ્યે બનાવો અને બીજે દિવસે સવારે 8:30 વાગ્યે તેને ખાવું. આ પ્રક્રિયાને 30 દિવસ સુધી ચાલુ રાખવું શરીરને નવું જીવન આપશે અને વિટામિન બી 12 ની કમી ક્યારેય નહીં થાય.
જો કે વિટામિન બી 12 બટાકા, ગાજર, બીટ વગેરે જેવી જમીનની વસ્તુઓમાં પણ આંશિક જોવા મળે છે. તેથી, શાકાહારી લોકોએ આવી ચીજોને આહારમાં શામેલ કરવી જોઈએ. તે ઘણી વખત જોવામાં આવ્યું છે કે શરીરમાં લોહીના અભાવને લીધે, શરીર તેને શોષી શકતું નથી. લોહીના અભાવ માટે દૂધ, દહીં, પનીર, પનીર, માખણ, સોયા દૂધ, તોફુ, સોયાબીન, મગફળી, કઠોળ, અને ફણગાવેલા બીજ ખાઓ.
૧૦૦ગ્રામ દેશી ગોળ,૨૦ ગ્રામ ધાણા પાવડર ,૧ ચમચી ગાય નુ ઘી મિક્સ કરી પાયો કરવો . પકાવવુ અને બોરના ઠળિયા જેટલી નાની ગોળી બનાવવી . પછી જમતા પહેલા સવાર સાંજ એક એક ગોળી ચુસવી . આમ કરવાથી લાળ પડવાનું ચાલુ થશે અને આ લાળ ખોરાકમાં ભળ્યા બાદ કુદરતી રીતે વિટામીન B-12 આપનું શરીર પોતે બનાવતુ થઈ જશે. ગોળ ચૂસાઈ ગ્યાં બાદ તરત જમવા બેસવું.
વૈજ્ઞાનિક રિતે વિટમીન બી12 પેદા કરવા માટે કોબાલ્ટ ધાતુની ડિરેક્ટસૅ વાપરવામા કુદરતી રીતે કોબાલ્ટ જમીન માથી મળતી હોય છે માટે જમીન ના સંપર્કમા રહેતુ પાણી પીવાથી પાણ બી12 કરવામા સરળતા રહે છે. ધૂમ્રપાન છોડી દો એવું જોવા મળ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓમાં સામાન્ય રીતે સીરમ વિટામિન બી 12 ની માત્રા ઓછી હોય છે.