હેલ્થ

ઘરે બેઠા જ શરદી-ઉધરસ, ઝાડા, અનિંદ્રા,પાચન સંબંધિત રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ

ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર […]

ઘરે બેઠા જ શરદી-ઉધરસ, ઝાડા, અનિંદ્રા,પાચન સંબંધિત રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ Read More »

મોંઘી દવા વગર માત્ર 1 દિવસમાં છાતીમાં જામેલો કફ, ઝાડા-ઉલટી, તાવ, ખાંસી- હાંફણ, શ્વાસની 100% અસરકારક છે આ ઔષધિ

અરડૂસી ને સંસ્કૃત માં વાસક અથવા વાસા કહેવાય છે. બંગાળ બાજુ અરડૂસીના છોડ ઘણા જોવા મળે છે. તેના છોડ ચાર પાંચ ફૂટથી ઊંચા થાય છે. તેનાં પાન ત્રણથી ચાર ઈંચ લાંબા તથા એક થી દોઢ ઇંચ જેટલા પહોળા હોય છે. તેની ડાળી ઉપર ગાંઠો હોય છે. એનું લાકડું સફેદ હોય છે. એનાં પાન જમરૂખ નાં

મોંઘી દવા વગર માત્ર 1 દિવસમાં છાતીમાં જામેલો કફ, ઝાડા-ઉલટી, તાવ, ખાંસી- હાંફણ, શ્વાસની 100% અસરકારક છે આ ઔષધિ Read More »

આ દેશી શાક સંધાના દુખાવા, હદયરોગ અને બીપીને કાયમી દૂર રાખવામાં છે 100% ફાયદાકારક

પાપડી, વાલોર કે વાલોળનું શાક બધાંય ના ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં  વાલોળનો સ્વાદ લીધો જ હશે. અને વલોર ને લીલોતરી ની રાણી પણ કહેવામાં આવે છે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સની જેવા રોગોથી છૂટકારો

આ દેશી શાક સંધાના દુખાવા, હદયરોગ અને બીપીને કાયમી દૂર રાખવામાં છે 100% ફાયદાકારક Read More »

માત્ર 5 મિનિટમાં ઊંઘમાં બોલતા નસકોરાં કાયમ માટે બંધ કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ

નસકોરા બોલવાનું મોટું કારણ શ્વાસની નળીમાં અવરોધ આવવો એ છે. આ ઉપરાંત તણાવ, અયોગ્ય ખાનપાન, નશો અથવા હોર્મોનલ ચેન્જ જેવા કારણોથી નસકોરાં બોલવાની સમસ્યા થઈ શકે છે. રાત્રે ઊંઘતી વખતે ગળાના પાછળનો ભાગ થોડો સાંકડો થઈ જાય છે. જ્યારે ઓક્સિજન સાંકડી જગ્યા માંથી પસાર થાય ત્યારે આસપાસની પેશીઓ વાઇબ્રેટ થવા લાગેઅને નાકમાંથી વિચિત્ર અવાજો આવવાના

માત્ર 5 મિનિટમાં ઊંઘમાં બોલતા નસકોરાં કાયમ માટે બંધ કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ Read More »

વગર ખર્ચે માત્ર એક ચમચી આનો ઉપયોગ શરીર ની બળતરા, યુરીક એસિડ, ગળાની ખરાશ માટે છે 100% અસરકારક

ખાવાના સોડા એક એવી વસ્તુ છે જેનો તમે કોઇપણ વસ્તુની સાથે ઉપયોગ કરી શકો છો. આ ઠંડી અને અહી સુધી કે કેન્સરથી પણ બચાવવા માટે એક શાનદાર ઉપચાર છે. આ શાનદાર હેલ્દી બેકિંગ સોડાના ઉપયોગથી તમે ડાયેરિયા, એસિડિટી, શરીરમાં ઝેરી તત્વોનું હોવું, મેટાબોલિક, એસિડોસિસ અને પેપ્ટિક અલ્સર જેવા ઘણી ખતરનાક બીમારીઓથી બચી શકો છો. ખાવા

વગર ખર્ચે માત્ર એક ચમચી આનો ઉપયોગ શરીર ની બળતરા, યુરીક એસિડ, ગળાની ખરાશ માટે છે 100% અસરકારક Read More »

માત્ર 2 ચમચી આનું સેવન શરદી, ઉધરસ, ગળાના દુખાવા અને કફ અને ફેફસાના ઇન્ફેકશનને કરી દેશે જડમૂળથી દૂર

ઋતુ બદલાતા  લોકોને શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે.એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે . અને રાતે ઊંઘ

માત્ર 2 ચમચી આનું સેવન શરદી, ઉધરસ, ગળાના દુખાવા અને કફ અને ફેફસાના ઇન્ફેકશનને કરી દેશે જડમૂળથી દૂર Read More »

માત્ર 1 ચમચી આનું સેવન 100થી પણ વધુ ગંભીર રોગોથી અપાવશે કાયમી છુટકારો, આયુર્વેદમાં પણ જણાવ્યું છે અમૃત સમાન, કોરોનામાં તો છે સંજીવની સમાન

ગાય ને ભગવાન માનવામાં આવી છે. એટલું જ નહિ ગાય ને કોઈ પ્રાણી માનવામાં નથી આવતી. એની પૂજા પણ કરવામાં આવે છે. ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ રહેલું હોય છે. એટલે કે શરીરની બિમારીઓને દૂર કરવા માટે જે-જે તત્વો જરુરી છે. તે બધાં જ ગૌમૂત્રમાં રહેલાં હોય છે. તો ચાલો

માત્ર 1 ચમચી આનું સેવન 100થી પણ વધુ ગંભીર રોગોથી અપાવશે કાયમી છુટકારો, આયુર્વેદમાં પણ જણાવ્યું છે અમૃત સમાન, કોરોનામાં તો છે સંજીવની સમાન Read More »

માત્ર 5 દિવસ પાણીમાં પલાળીને આનું સેવન કોલેસ્ટ્રોલ, કફ-શ્વાસ, માથા અને દાંતનો દુખાવો ચામડીના રોગને કરી દેશે જડમૂળથી દૂર

તમે તજનું નામ સાંભળ્યું જ હશે. સામાન્ય રીતે, લોકો તજનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે કરે છે, કારણ કે લોકો તજના ફાયદાઓ વિશે સંપૂર્ણ જાગૃત નથી. તજને આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક દવા તરીકે ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તજનો ઉપયોગ કરવાથી અનેક રોગો મટે છે. તજ એક મસાલો છે. તજની છાલ પાતળી, પીળી અને અન્ય વૃક્ષની છાલ

માત્ર 5 દિવસ પાણીમાં પલાળીને આનું સેવન કોલેસ્ટ્રોલ, કફ-શ્વાસ, માથા અને દાંતનો દુખાવો ચામડીના રોગને કરી દેશે જડમૂળથી દૂર Read More »

વગર ખર્ચે શરદી, કફ, તાવને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ગોળીનું સેવન, માત્ર 2 જ દિવસમાં મળશે રાહત

અત્યારે કોરોનાનું ઇન્ફેક્સન બધા લોકોને સંક્રમિત કરી રહ્યું છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ હોય તે લોકો જલદીથી સંક્રમિત નથી થતાં. વારે વારે દવાઓના ઉપયોગથી આપણું શરીર એવું ટેવાઈ ગયું છે, કે દવા લઇએ તોજ સારું થાય. પણ છેલ્લે દવાઓના વધુ પડતા સેવનથી આપણા શરીરને નુકશાન થાય છે. તો આજે અમે તમને એવી ગોળી વિશે જણાવીશું

વગર ખર્ચે શરદી, કફ, તાવને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ગોળીનું સેવન, માત્ર 2 જ દિવસમાં મળશે રાહત Read More »

ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ

ઉનાળાની ઋતુમાં નાકમાંથી લોહી નીકળવું પ્રમાણ વધુ જોવા મળે છે. વધારે પડતી ગરમી, તાપના કારણે નાકની નાજુક નસોમાંથી લોહી નીકળવા માંડે છે. આ સમસ્યા બાળકો તથા ઉંમરલાયક વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. ખૂબ જ લોહી નીકળી ગયું હોય તો ક્યારેક લોહી ચડાવવું પણ પડે છે. આજે અમે તમને નસકોરી ફૂટવા પર કરવાના આયુર્વેદિક ઉપચારો વિશે

ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ Read More »

Scroll to Top