હેલ્થ

માત્ર 5 મિનિટમાં ગેસ-અપચો, એસિડિટી, પેટના દુખાવા અને લોહીની અશુદ્ધિ ગાયબ, જીવનભર દવા લેવાની નહીં પડે જરૂર

સ્વાદમાં ખાટું હોવા છતાં લીંબુ બહુ ગુણકારી અને ઉપયોગી છે. લીંબુનો રસ રુચિકર અને પાચક હોવાથી દાળ, શાક કે ભાત પર નીચોવાય છે. એના રસથી ભોજન સ્વાદિષ્ટ બને છે. લીંબુના આવા ગુણોને લીધે ફળોમાં તેનું મહત્વ અનેરું છે. લીંબુ સારી પેદાશ આપતા હોવાથી ભારતમાં તેનું બધી જગ્યાએ વાવેતર કરવામાં આવે છે. બી નું ધરુ કરીને […]

માત્ર 5 મિનિટમાં ગેસ-અપચો, એસિડિટી, પેટના દુખાવા અને લોહીની અશુદ્ધિ ગાયબ, જીવનભર દવા લેવાની નહીં પડે જરૂર Read More »

આના સેવન માત્રથી કબજિયાત, પથરી અને અલ્સરમાં જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

બથુઆ એક શાકભાજી છે જેના ગુણોથી મોટા ભાગના લોકો અજાણ હશે. બાથુઆ એ એક મહત્વપૂર્ણ અને આરોગ્યપ્રદ શાકભાજી છે. આ નાનો દેખાતો લીલો છોડ ખૂબ ફાયદાકારક છે, આ છોડના પાંદડા એન્ટિસોર્બ્યુટિક અને એન્ટિડ્યુરેટિક છે. બથુઆમાં ઘણા પ્રકારના ક્ષાર જોવા મળે છે, જેના કારણે તે પેટના રોગ માટે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ અનેક રોગોમાં પણ

આના સેવન માત્રથી કબજિયાત, પથરી અને અલ્સરમાં જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

સંજીવની સમાન આ ફળ ગોઠણના દુખાવા, ડાયાબિટીસ અને લોહીની અશુદ્ધિ કરી દેશે ગાયબ, માત્ર થોડા દિવસના સેવનથી જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

કુદરતની એક અમૂલ્ય ભેટ છે. હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે. ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફીંડલા પાક્યા પછી તેનો રંગ જાંબલી થઈ જાય છે  તે થોર પર ઉગતું ફળ છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે.

સંજીવની સમાન આ ફળ ગોઠણના દુખાવા, ડાયાબિટીસ અને લોહીની અશુદ્ધિ કરી દેશે ગાયબ, માત્ર થોડા દિવસના સેવનથી જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

મળી ગયો આ સામન્ય લગતા વૃક્ષથી સંધિવા અને ચામડીના રોગો જડમૂળથી છૂટકારનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર રહેશો સાંધાના દુખવાથી દૂર

ગુલમોહર ઝાડની સુંદરતા તેના ફૂલોથી આવે છે. ઉનાળામાં ગુલમહોરના ઝાડ પાંદડાને બદલે ફૂલોથી ખીલી ઉઠે છે. ગુલમોહર ફૂલો ભારતના ભેજવાળી અને ગરમ સ્થળોએ સૌથી વધુ ખીલે છે. સનાતન ધર્મમાં ગુલમોહર ફૂલને પવિત્ર માનવામાં આવે છે. એ જ રીતે, ગુલમોહર પાસે આયુર્વેદમાં ઔષધીય ગુણધર્મો પણ છે. ગુલમોહર ફૂલો જોવામાં જેટલા સુંદર છે એટલા જ તેમા રોગનિવારક

મળી ગયો આ સામન્ય લગતા વૃક્ષથી સંધિવા અને ચામડીના રોગો જડમૂળથી છૂટકારનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર રહેશો સાંધાના દુખવાથી દૂર Read More »

સવારે માત્ર 30 મિનિટ કરી લ્યો આ કામ શરીરને થશે ગજબના ફાયદા, જીવો ત્યાં સુધી નહીં પડે ડૉક્ટરની જરૂર

ચાલવું એ એક પ્રકારની કસરત છે. ચાલવાથી કોઈ જીમ, કસરત કે કોઈ દવા લેવાની કે મેડીકલ સારવાર લેવાની પરિસ્થિતિ આવતી નથી. ચાલવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસ, હાયપર બીપી, થાઈરોઈડ, હ્રદય રોગ આ બધી બીમારીઓમાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. પણ સામાન્ય સ્વસ્થ માણસ માટે પણ ચાલવું ખૂબ જરૂરી અને ફાયદાકારક છે.

સવારે માત્ર 30 મિનિટ કરી લ્યો આ કામ શરીરને થશે ગજબના ફાયદા, જીવો ત્યાં સુધી નહીં પડે ડૉક્ટરની જરૂર Read More »

મળી ગયો વગર ખર્ચે માત્ર 3 દિવસમાં પગની પિંડી અને ગોઠણના દુખાવા જીવનભર દૂર કરવાનો જોરદાર દેશી ઈલાજ

ત્વચાના રોગોને મટાડવા માટે જાણીતી એક આયુર્વેદિક ઔષધિ જટામાંસી છે. આ ઔષધિ તેલ, અત્તર અને દવા તરીકે વપરાય છે.જટામાંસીના નાગરમોથ જેવા જટાવાળાં સુગંધી મૂળ બજારમાં મળે છે. એ વાત રોગ પર કામ આવે છે. જટામાંસી ઔષધિ મગજ અથવા માથાના દુખાવા નો ઉપચાર છે. તે ફક્ત પર્વતો પર બરફમાં ઉગે છે. તેના મૂળ દવા તરીકે વપરાય

મળી ગયો વગર ખર્ચે માત્ર 3 દિવસમાં પગની પિંડી અને ગોઠણના દુખાવા જીવનભર દૂર કરવાનો જોરદાર દેશી ઈલાજ Read More »

માત્ર 5 મિનિટમાં દરેક પ્રકારનો પેટનો અસહ્ય દુખાવો ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ

અજમો ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ

માત્ર 5 મિનિટમાં દરેક પ્રકારનો પેટનો અસહ્ય દુખાવો ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ Read More »

માત્ર ૧ ગ્લાસ આનું સેવન અને ગાળાના ઇન્ફેકશન, પાચન, વધેલી ચરબી જીવો ત્યાં સુધી ગાયબ

આપણા શરીરનો 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. સ્વસ્થ અને સુંદર શરીર માટે પાણી પીવું ખરેખર જરૂરી છે. દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે અને જો પાણી ગરમ કરીને પીવામાં આવે છે, તો તેના ફાયદાઓ વધુ થાય છે. ગરમ પાણી પીવાથી શરીરમાં હાજર તમામ બેક્ટેરિયા બહાર નીકળી જાય છે અથવા મરી જાય છે.

માત્ર ૧ ગ્લાસ આનું સેવન અને ગાળાના ઇન્ફેકશન, પાચન, વધેલી ચરબી જીવો ત્યાં સુધી ગાયબ Read More »

મળી ગયો સંધિવા, કરોળિયા અને કોઢનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

ભારતમાં કણજી બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃક્ષ દેખાવમાં સાધારણ હોય છે. પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કણજી મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કણજી, પુટી કણજી, લતા કણજી. આ બધી જ કણજી માંથી પ્રાપ્ત તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે. કણજીના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે

મળી ગયો સંધિવા, કરોળિયા અને કોઢનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

ઈંડા કરતાં 100 ગણું શક્તિશાળી છે આ ફળ, લોહીની ઉણપ, સોજા અને દુખાવાને કરી દેશે જીવો ત્યાં સુધી ગાયબ

ગુંદા વિશે તો તમે જાણતા જ હશો ગુજરાતી લોકો તેનું અથાણું બનાવીને ખાતા હોય છે. ગુંદામાં એવા ગુણો રહેલા છે જેના દ્વારા શરીરમાં તાકાત વધારી શકાય છે. ગુંદા ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. ગુંદો એ ચીકણો, ભારે, પિચ્છિલ હોય છે તે સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે. તેની

ઈંડા કરતાં 100 ગણું શક્તિશાળી છે આ ફળ, લોહીની ઉણપ, સોજા અને દુખાવાને કરી દેશે જીવો ત્યાં સુધી ગાયબ Read More »

Scroll to Top