આયુર્વેદિક

હાડકાની નબળાઈ અને દુખાવામાં કેલ્શિયમનો સ્ત્રોત છે આનું સેવન, દવા કરતાં છે 100ગણું વધુ અસરકારક

સાગો કરીને એક ઝાડ છે, કે જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં વધુ જોવા મળે છે. કે જેના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે. તેમનો ઉપયોગ મોટાભાગે વ્રતના ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે. સાબુદાણા પોષણ ધરાવતા નથી. […]

હાડકાની નબળાઈ અને દુખાવામાં કેલ્શિયમનો સ્ત્રોત છે આનું સેવન, દવા કરતાં છે 100ગણું વધુ અસરકારક Read More »

માત્ર 10 દિવસમાં ત્રણગણી થઇ જશે યાદશક્તિ, બાળકોને માત્ર એક જ વાર ખવરાવો જીંદગી ભર ક્યારેય નહિ ભૂલે

મલકાંગણીને જ્યોતિષમતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક આયુર્વેદિક ઔષધિ છે જે નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક છે. પરંપરાગત રીતે, આ ઔષધિને ​​’મગજ ક્લિયરર’ કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે તે બુદ્ધિ સુધારવામાં સહાય કરે છે. સંધિવા, અસ્થમા, રક્તપિત્ત, સંધિવા જેવી ઘણી બધી સ્થિતિઓના સંચાલનમાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં, મલકાંગણીને

માત્ર 10 દિવસમાં ત્રણગણી થઇ જશે યાદશક્તિ, બાળકોને માત્ર એક જ વાર ખવરાવો જીંદગી ભર ક્યારેય નહિ ભૂલે Read More »

માત્ર 5 મિનિટમાં અપચો-ગેસ, એસિડિટીથી 100% છુટકારો, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

માણસનું જીવન જેટલા અંશે રઘવાટથી ભરેલું થતું જાય છે તેટલા અંશે અન્ય રોગોની જેમ પાચનતંત્રના રોગો પણ વધતા અને ફેલાતા જાય છે. પાચન એ આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અને જટિલ કાર્ય છે. પોષક તત્વો આપણા ખોરાક દ્વારા પાચક શક્તિમાં શોષાય છે અને અજીર્ણ પદાર્થો બહાર જાય છે અને જો લાંબા સમય સુધી પાચનની સમસ્યા હોય

માત્ર 5 મિનિટમાં અપચો-ગેસ, એસિડિટીથી 100% છુટકારો, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

માત્ર 24 કલાકમાં જીણો તાવ, કફ ,પિતના દરેક રોગ અને સાંધાના દુખાવા ગાયબ, જીવનભર આ રોગની નહીં લેવી પડે દવા

ત્રાયમણના છોડ થાય છે. ગુજરાતમાં પણ તે ઘણી જગ્યાએ જોવા મળે છે. એની દાંડી એક વેંત જેટલી થાય છે તેનું ફૂલ જંગલી કસુંબનાં ફૂલ જેવું, રંગે પીળું તથા ગોળ હોય છે. તેની પર થોડા નરમ કાંટા હોય છે. તેનાં પાન ભોંયપાથરી જેવા જમીન ઉપર પથરાઈ ગયેલાં હોય છે. પીળાં, ધોળાશ પડતાં નાનાં તથા વચમાં સળીવાળાં

માત્ર 24 કલાકમાં જીણો તાવ, કફ ,પિતના દરેક રોગ અને સાંધાના દુખાવા ગાયબ, જીવનભર આ રોગની નહીં લેવી પડે દવા Read More »

આ શક્તિશાળી ફળના સેવન માત્રથી હદય અને મગજના રોગ જીવનભર ગાયબ

કુદરતે આપણને ઘણા પ્રકારના ફળ, શાકભાજી અને ઔષધિઓ આપી છે. તેમાં જોવા મળતા ઔષધીય ગુણધર્મો આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કેટલાક ફળ વજન વધારવામાં મદદ કરે છે, જ્યારે બીજું વજન ઓછું કરવામાં મદદ કરે છે. કેટલાકમાં એન્ટી કેન્સર ગુણધર્મો હોય છે, કેટલાકમાં સુગર ને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. બ્લૂબેરી  જે ફક્ત સ્વાદથી સમૃદ્ધ નથી,

આ શક્તિશાળી ફળના સેવન માત્રથી હદય અને મગજના રોગ જીવનભર ગાયબ Read More »

મળી ગયો 7 દિવસમાં વધેલી ચરબી અને વજન બરફ જેમ ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનભર નહીં વધે વજન

આજકાલના ખોરાકની વાત કરીએ તેમજ આપણા અસ્તવ્યસ્ત જીવનની વાત કરીએ તો તેના હિસાબે ઘણી બીમારીઓ થતી જાય છે. આ સિવાય માણસ દિવસેને દિવસે મેદસ્વી થતો જાય છે. ખાસ કરીને ઘણા લોકોને પેટની ચરબી વધી જવાનું સમસ્યા રહે છે. આના માટે ઘણા કારણો જવાબદાર છે. પેટની ચરબી ઘટાડવા માટે ઘણા ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

મળી ગયો 7 દિવસમાં વધેલી ચરબી અને વજન બરફ જેમ ગાયબ કરવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનભર નહીં વધે વજન Read More »

મળી ગયો પેશાબના રોગ, પથરી, હરસ-મસા અને ભંગદરનો દેશી ઈલાજ, જીવનભર નહીં જરૂર પડે ઓપરેશન અને દવાની

અધેડો ખાસ કરીને ભીની જગ્યા અથવા ગોચરની જમીનમાં થાય છે. ચોમાસામાં તેના છોડ સર્વત્ર ઊગી નીકળે છે તેમાં લાલ અને સફેદ બે પ્રકારના અધેડા જોવા મળે છે. સફેદ અધેડો ગુણમાં વધુ જલદ છે. અધેડાનું પંચાંગ ઔષધમાં વપરાય છે. એનાં પાન તાંદળાની ભાજી જેવા હોય છે, તેની લાંબી ડાળખી, ફળ અને બીજ વળગેલા જણાય છે. એના

મળી ગયો પેશાબના રોગ, પથરી, હરસ-મસા અને ભંગદરનો દેશી ઈલાજ, જીવનભર નહીં જરૂર પડે ઓપરેશન અને દવાની Read More »

માત્ર થોડા દિવસઆનું સેવન જીવો ત્યાં સુધી ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે સંજીવની

બહેડા એ ત્રિફળા નો  એક ભાગ છે. વસંત ઋતુમાં ઝાડ પરથી પાંદડા ખર્યા પછી તેની ઉપર તાંબા રંગની નવી ડાળી ઉગે છે. તેના ફળ વસંત ઋતુ પહેલા પાકે છે. પેટને શક્તિ આપતી બીજી કોઈ દવા આનાથી સારી નથી. બહેડા નું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. બહેડા નું તેલ આગથી બળી ને

માત્ર થોડા દિવસઆનું સેવન જીવો ત્યાં સુધી ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે સંજીવની Read More »

મોંઘીદાટ દવા વગર માત્ર 2 દિવસમાં ગાંઠ, ગુમડા, ધાધર અને ચામડીના રોગ ગાયબ

આગિયાના છોડ આશરે ત્રણ- ચાર ફૂટ ઊંચા હોય છે. તે ખાસ કરીને ઊભા અને ઝાઝી ડાળખીવાળા હોય છે. તેની ડાળખી ચારે બાજુ હોય છે. એનાં પાન સામસામે હોય છે. તેનાં ફૂલ સફેદ રંગની છાંટવાળા હોય છે. આ છોડ અનાજ પાકતા ખેતરમાં ઊગે તો એનો નાશ કરવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે. એ શરીરને

મોંઘીદાટ દવા વગર માત્ર 2 દિવસમાં ગાંઠ, ગુમડા, ધાધર અને ચામડીના રોગ ગાયબ Read More »

મળી ગયો પગ-ગોઠણમાં સોજા (ગોટલા) અને દુખાવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

હળદર પગના સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર સાબિત થાય છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર આ પેસ્ટ થી મસાજ કરવું જોઈએ, જ્યારે એ સૂકાઇ જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઇ લો. દરરોજ બેથી ત્રણવાર આ ઉપચાર કરવાથી પગના દુખાવો

મળી ગયો પગ-ગોઠણમાં સોજા (ગોટલા) અને દુખાવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

Scroll to Top