માત્ર 1 દિવસમાં શરીરનો સોજો, તાવ, કબજિયાત, વાગેલા મુંઢમાર જડમૂળથી ગાયબ, કોઈ દવાની જરૂર નહીં પડે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કાંચકી નું ઝાડ કાંટા વાળું હોય છે. જેમાં નાની નાની સિંગો આવે છે અને તેમાં કાંચકા થાય છે. કાંચકાની છાલ બહુ કઠણ હોય છે અને તેની અંદર બીજ રહેલું હોય છે. આ બીજનો અને છાલનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. કાંચકા વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબુત અને અભેદ્ય વાડ બને છે. આ ઔષધ ઉત્તમ કૃમિ નાશક છે. તો ચાલો હવે આપણે જાણીએ કાંચકાથી આપણાં શરીને કયા કયા લાભ મળે છે.

જો કોઈને સોજો ચઢી ગયો હોય તેના ઉપર કાંચકીના પાન, આકડા અને એરંડાના પાંદડા વાટીને ગરમ કરી લેપ લગાવવાથી ત્રણ દિવસમાં સોજો ઉતરી જાય છે. સાથે જ જ્વર એટલે કે તાવમાં કાંચકા શેકી તેનું ચૂર્ણ મારી સાથે ખાવાથી તાવ મટી જાય છે. આ સામાન્ય ઉપાય ગામડાઓમાં આજે પણ ઉપયોગમાં લેવાય છે.

કાંચકાને થોડા શેકી તેની મીજનું ચૂર્ણ ઔષધ તરીકે વપરાય છે. મીજનું ચૂર્ણ પા ચમચી સવાર-સાંજ લેવું અથવા અજમો, સંચળ અને કાંચકાની મીજનું સમાન ભાગે બનાવેલું વસ્ત્રગાળ ચૂર્ણ પા ચમચી રોજ સવારે સાત-આઠ દિવસ સુધી લેવાથી પેટના બધા પ્રકારના કૃમિ મટી જાય છે.

કાંચકાના બીજ માથી બનાવેલ ચૂર્ણના ઉપયોગથી ભૂખ સારી લાગે છે, ગેસ મટે છે, મળ સાફ ઉતરે છે. અને ઝીણો તાવ પણ દૂર થાય છે. કાંચકા પેટની રોગોમાં અને તાવ મટાડવામાં ખૂબ ઉપયોગી ગણાય છે. લકવો સામાન્ય રીતે માંદગી, ઈજા અથવા ઝેરને કારણે થાય છે. સૂવાના સમય પહેલાં 10 મિનિટ માટે કાંચકાના રસમાં નવશેકું તેલ નાંખી માલિશ કરવાથી લકવામાં સારા પરિણામો જોવા મળશે.

કાંચકાની મીજનો પાવડર રોજ સવારે સાત-આઠ દિવસ સુધી લેવાથી પેટના બધા પ્રકારના બાળકો નાં અનેક રોગો માટે ઉપયોગી પ્રસિદ્ધ ઔષધ સંયોજન કે જે “સોમવા ૩૪” તરીકે ઓળખાય છે. જેમાં ૩૪ પ્રકાર ના ઔષધ નાં સંયોજન પૈકી કાંચકા સૌથી વધારે ૨૦ ટકા સુધી મિશ્રિત હોય છે.

કાંચકા સ્ત્રીઓ માટે એક વરદાન છે. અનિયમિત સમયગાળા, વંધ્યત્વ, ફાઇબ્રોઇડ્સની સારવાર માટે તમિળનાડુમાં કાંચકા ખૂબ પ્રખ્યાત છે. ખીલ મટાડે છે. પીરિયડ્સ દરમિયાન પીડાને સરળ કરવામાં મદદ કરે છે. કાંચકા અનિયમિત માસિક ચક્રને પણ નિયમન કરે છે. કાંચકા જૂદા જૂદા જાતના કેન્સરની રાહત માટે ઉપયોગી છે. એન્ટી બેક્ટેરિયલ છે. ગાંઠ વિરોધી ગુણધર્મોને કારણે પાંદડાનો ઉપયોગ થાય છે. કાંચકા રસથી ગાંઠનું કદ, ગાંઠના કોષનું પ્રમાણ અને ગાંઠના કોષ ઓછા થઈ શકે છે.

કાંચકાના ફળને વાટી પેસ્ટ બનાવી ઘા કે ચાંદા પર દિવસમાં બે વખત લગાવો. પેશીઓની સોજો મટાડવામાં મદદ મળશે. એક ગ્લાસ બકરીના દૂધમાં 2 ચપટી કાંચકાનો પાવડર મિક્સ કરીને રોજ બે વાર પીવો. આ લીવરની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. સાથે સાથે તે અસ્થમાને મટાડવામાં મદદ કરશે.

કાંચકા, કડુ, કરિયાતું, વાવડિંગ, કાળીજીરી અને કાળી દ્રાક્ષ. આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવાથી. અને તેમજ આ બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો અને તેની સાથે જ એક કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી અને ગાળી, ઠંડું પાડીને પી જવું જોઈએ. ત્યારબાદ થોડા દિવસ આમ તાજેતાજો ઉકાળો બનાવીને પીવાથી પેટના કૃમિ-કરમિયાં મરીને બહાર નીકળી જાય છે. અને તેમજ તમને લીવર અને જઠરની ક્રિયા સુધરવાથી ભૂખ પણ સારી લાગશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top