Author name: Ayurvedam

સસ્તી અને સરળ શરદી, ઉધરસ, પેટ અને પાચન ને લગતા દરેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધિ..

આયુર્વેદમાં બાળકોના રોગો માટે ઘણાં ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી અમારા વૈદ્યોનું પ્રિય ઔષધ છે વિડંગ. આ વિડંગને આપણે ગુજરાતીમાં ‘વાવડિંગ’ કહીએ છીએ. આ ઉત્તમ કૃમિઘ્ન ઔષધ છે. વાવડિંગની ઝાડીદાર લતાઓ ઉત્તર અને પૂર્વ બંગાળ, મધ્ય હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા સિલોનથી સિંગાપુર સુધી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ લતાઓ ઉપર ફળો ગુચ્છાના રૂપમાં […]

સસ્તી અને સરળ શરદી, ઉધરસ, પેટ અને પાચન ને લગતા દરેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધિ.. Read More »

માત્ર 2 દિવસમાં કોઈપણ પ્રકારની દવા વગર તાવ, શરદી-કફ અને ઉધરસનો 100% અસરકારક ઉપચાર છે આ..

અત્યારના સમયકાળ મા તમને ગળા અને છાતી મા કંઈક જામેલું હોય તેવી અનુભૂતિ અવશ્ય થાય છે? આ ઉપરાંત તમને શ્વાસ લેવા મા તકલીફ તથા સતત છીંકો આવવા જેવી સમસ્યાઓ નો અનુભવ પણ આ મૌસમ મા થવો શક્ય છે. આ તમામ લક્ષણો શરીર મા કફ જમા થવા ના છે. નાક માંથી પાણી વહેવા માંડવુ , અચાનક

માત્ર 2 દિવસમાં કોઈપણ પ્રકારની દવા વગર તાવ, શરદી-કફ અને ઉધરસનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

ફક્ત આ આયુર્વેદિક ઉપાયથી માત્ર થોડા દિવસમાં શ્વાસ-કફ અને ફેફસાના રોગ માંથી 100% છુટકારો મેળવવાનો ઉપચાર છે આ..

શ્વાસના રોગને  ઘરગથ્થું ઉપાયો દ્વારા તેને રોકવામાં અને નિયંત્રિત કરી શકાય છે. અહી કેટલાંક ઘરગથ્થું ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. શ્વાસની તકલીફમાં એવી સ્થિતી હોય છે જેમાં શરીરમાં આવનાર હવાનો માર્ગ સંક્ષિપ્ત થઈ જાય છે અને વધારે મ્યૂકસ (બલગમ) બનવા લાગે છે. તેનાથી શ્વાસ લેવું મુશ્કેલ થઇ જાય છે અને તેના સાથે બીજી ઘણી સ્વાસ્થ્ય

ફક્ત આ આયુર્વેદિક ઉપાયથી માત્ર થોડા દિવસમાં શ્વાસ-કફ અને ફેફસાના રોગ માંથી 100% છુટકારો મેળવવાનો ઉપચાર છે આ.. Read More »

વગર દવાએ શરદી, ઉધરસ, ગાળાના દુખાવા અને કફનો સફાયો કરવા બસ કરો આ ઘરેલું આયુર્વેદિક ઉપચાર..

ઋતુ બદલાતા ઘણાં લોકોને શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે. એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે . અને

વગર દવાએ શરદી, ઉધરસ, ગાળાના દુખાવા અને કફનો સફાયો કરવા બસ કરો આ ઘરેલું આયુર્વેદિક ઉપચાર.. Read More »

માત્ર 2 દિવસમાં ગળા કે છાતીમાં ભરાયેલા કફ અને હઠીલી ઉધરસનો 100% અસરકારક ઉપચાર છે આ..

દરેક બદલાતી ઋતુમાં ઉધરસ એ સામાન્ય સમસ્યા છે. આ બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ, એલર્જી અને શરદીનું કારણ બની શકે છે. આ માટે, તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને ડોક્ટર પાસે જવાનું ટાળી શકો છો. આવા ઘણા ઉપાય આપણા ઘરના રસોડામાં છુપાયેલા છે, જે ખાંસી અને શરદી જેવા નાના-નાના રોગો મટાડે છે. અડધી ચમચી મધમાં એક ચપટી

માત્ર 2 દિવસમાં ગળા કે છાતીમાં ભરાયેલા કફ અને હઠીલી ઉધરસનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

માત્ર 1 દિવસમાં વગર ખર્ચે અને દવાએ હાડ કળતર,તાવ, માથું-શરદીનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

10-10 ગ્રામ ધાણા અને સાકરને 60 મિલી પાણીમાં એક કલાક પલાળી રાખી, મસળી અને ગાળીને  પીવાથી બે કલાકમાં આમદોષથી આવેલો તાવ પરસેવો વળીને ઊતરી જાય છે. 3 થી 6 ગ્રામ મરી વાટી 400 મિલી પાણીમાં ઉકાળી 8 મો  ભાગ બાકી રહે ત્યારે 20 ગ્રામ સાકર મેળવી પીવાથી તાવ ઉતરે છે. અનાનસનો રસ મધ સાથે લેવાથી

માત્ર 1 દિવસમાં વગર ખર્ચે અને દવાએ હાડ કળતર,તાવ, માથું-શરદીનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ અનિદ્રા, ડાયાબિટીસ અને પાચન રોગ માટે તો છે 100% અસરકારક..

આ ઔષધિ આયુર્વેદમાં ઘણા રોગને સારી કરનાર માનવામાં આવે છે. આ ઔષધિ છે ઉસના.. ઉસનાને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, જેમ કે લેટિનમાં લાઈકન ઓડોરીફરસ, હિન્દીમાં પથ્થર કાં ફૂલ અને અંગ્રેજીમાં ચરીરા, રોકમોસ વગેરે. આપણે ત્યાં એને ઉસના ના નામે ઓળખવામાં આવે છે. ઉસના બારીક તેલ જેવી ગૂંથાયેલી હોય છે. એ

મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ અનિદ્રા, ડાયાબિટીસ અને પાચન રોગ માટે તો છે 100% અસરકારક.. Read More »

99% લોકો અજાણ છે રસી લીધા પછી શું તકેદારી રાખવી? જાણી લ્યો તમારા દરેક સવાલ નો જવાબ..

હાલમાં દેશમાં રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કરાયો છે અને લોકોને કોવિશિલ્ડ અને કૉવેક્શિન રસી અપાઈ રહી છે. અનેક લોકો કોરોના વાઇરસની રસી લઈ રહ્યા છે, તો કેટલાક લોકો હજુ પણ કોરાનાની રસી લેતા ખચકાટ અનુભવી રહ્યા છે. કોરોના રસીકરણને લઈને તેની અસર, આડઅસર અને યોગ્યતા તથા તકેદારીઓ બાબતે અનેક લોકો હજી અસમંજસમાં છે. આ રસી

99% લોકો અજાણ છે રસી લીધા પછી શું તકેદારી રાખવી? જાણી લ્યો તમારા દરેક સવાલ નો જવાબ.. Read More »

જાણી લ્યો કુત્રિમ રીતે પકવેલા ઇન્જેકશન વાળા તરબૂચ ઓળખવાની રીત, નહીં તો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ..

ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને તેની સાથે તરબૂચની ઋતુ આવે છે, જેને ઉનાળાનું આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે. તરબૂચ એક એવું ફળ છે જેમાં 92% પાણી અને 6% ખાંડ હોય છે. ઉનાળા માં તરબૂચ નું સેવન ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાની

જાણી લ્યો કુત્રિમ રીતે પકવેલા ઇન્જેકશન વાળા તરબૂચ ઓળખવાની રીત, નહીં તો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ.. Read More »

શારીરિક શક્તિ વધારવા, નપુસંકતા નિવારણ માટે નો આ છે 100% અસરકારક ઉપાય…

લગ્નના થોડાક વર્ષો બાદ કપલ્સના વચ્ચે રોમાન્સ ઓછો થઈ જાય લાગે છે. શરૂઆતી સમયમાં બધુજ સારુ રહે છે, પણ એક સમય એવો હોય છે કે સંબંધમાં કઈક ખૂટતું હોય એવું લાગે છે. સંબંધોમાં હંમેશાં અટ્રૈક્શન જળવાઈ રહે તેના માટે પાર્ટનરની નજીક આવવા માટેના બહાના શોધવા જોઈએ. તેવામાં રોમાન્સ કરવો એ સૌથી સારો ઓપ્શન છે.  સમયને

શારીરિક શક્તિ વધારવા, નપુસંકતા નિવારણ માટે નો આ છે 100% અસરકારક ઉપાય… Read More »

Scroll to Top