હેલ્થ

પાચન,માનસિક તણાવ, થાઇરોઇડ, મો ના અલ્સરનો દવા કરતાં પણ વધુ અસરકારક ઉપચાર છે આ, જાણીને તમે પણ રહી જશો દંગ

ફણસનું શાક ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકાર હોય છે. ફણસમાં વિટામિન સી, ઈ, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ વગેરે જેવા વિટામિન હોય છે. જે શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. ફણસમાંથી શરીરને બધા જરૂરી વિટામીન્સ પ્રોટીન કેલિશયમ મળી રહે છે.  ખરેખર ફણસને આયુર્વેદિક દવા માનવામાં આવે છે ઘણા પ્રકારના આયુર્વેદિક ગુણધર્મો ફાણસમાં […]

પાચન,માનસિક તણાવ, થાઇરોઇડ, મો ના અલ્સરનો દવા કરતાં પણ વધુ અસરકારક ઉપચાર છે આ, જાણીને તમે પણ રહી જશો દંગ Read More »

માત્ર આ એક ઔષધિ દમ-ઉધરસ, ખાંસી, શ્વાસ અને વાયુના રોગનો છે 100% અસરકારક ઉપચાર

પીપર પાતળી, તીખી, કૃષ્ણવર્ણની અને તોડવાથી વચ્ચે જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે. ઔષધોપચારમાં આવી જ પીપરનો ઉપયોગ કરવો જોઈએ. પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે. તેની વેલ બહુવર્ષાયુ અને તેનાં પાન નાગરવેલનાં પાન જેવા જ પણ કદમાં સહેજ નાના હોય છે. આયુર્વેદ પ્રમાણે પીપર સ્વાદમાં તીખી, નહીં ગરમ કે નહીં ઠંડી,

માત્ર આ એક ઔષધિ દમ-ઉધરસ, ખાંસી, શ્વાસ અને વાયુના રોગનો છે 100% અસરકારક ઉપચાર Read More »

અનેક ગંભીર રોગો માટે રામબાણ છે આનું સેવન, હાડકાના દુખાવા અને હદયરોગના દર્દી માટે તો છે ખાસ..

પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર

અનેક ગંભીર રોગો માટે રામબાણ છે આનું સેવન, હાડકાના દુખાવા અને હદયરોગના દર્દી માટે તો છે ખાસ.. Read More »

હવે ઘરે જ બનાવો આયુર્વેદિક દવા, માત્ર 1 જ દિવસમાં શરદી, તાવ, ઉધરસ અને કળતરને કરી દેશે ગાયબ

અત્યારની ઋતુ એવી છે કે મોટાભાગના લોકોને શરદી, તાવ, કફ અને ખાંસી થયેલી હોય છે. બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ, એલર્જી અને શરદીનું કારણ બની શકે છે. આવિન સમસ્યાઓમાં આપણે ડૉક્ટરની દવા લઈએ તેના કરતાં ઘરે જ આયુર્વેદિક ઉપચારો અજમાવીએ એ સારું રહે છે. ડોક્ટરની દવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો પણ થતો નથી. જો આવી સમસ્યાઓમાં આપણે

હવે ઘરે જ બનાવો આયુર્વેદિક દવા, માત્ર 1 જ દિવસમાં શરદી, તાવ, ઉધરસ અને કળતરને કરી દેશે ગાયબ Read More »

પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર આનું સેવનથી થાય છે આ 10થી વધુ ગંભીર રોગો કાયમી દૂર..

ચણા ની દાળ ખૂબ ફાયદાકારક હોય છે અને ચણાની દાળ ખાવાથી કેટલીક બીમારીઓ શરીરથી દુર રહે છે. ચણાની દાળની અંદર ફાઇબર અને પ્રોટીન ખૂબ વધુ માત્રા માં જોવા મળે છે. આ બન્ને તત્વ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હવે અમે તમને જણાવીશું ચાણ ની દાળ ને ખાવાથી કયા કયા લાભ શરીર ને મળે

પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર આનું સેવનથી થાય છે આ 10થી વધુ ગંભીર રોગો કાયમી દૂર.. Read More »

શરદી અને ફ્લૂ, યુરિક એસિડ, દાંતના પીળાશ જેવા 100થી વધુ રોગોનો ઈલાજ છે આનો ઉપયોગ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત 

આપણા રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા ખાવાના સોડા માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ જ વધારતો નથી પરંતુ તેનો ઉપયોગ શરીર માટે પણ થાય છે. ખાવાના સોડામાં ઘણા એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફેંગલ, એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણધર્મો છે. જેના કારણે તે ત્વચા, વાળ અને શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આ લેખમાં, અમે તમને ખાવાના  સોડાના ફાયદા વિશે માહિતી આપવા જઈ

શરદી અને ફ્લૂ, યુરિક એસિડ, દાંતના પીળાશ જેવા 100થી વધુ રોગોનો ઈલાજ છે આનો ઉપયોગ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત  Read More »

કબજિયાત, ડાયાબિટીસ અને લોહીના અભાવ જેવા 50થી વધુ રોગોનો છે રામબાણ ઈલાજ છે આનું સેવન

લાલ ચોખા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આ ચોખા ખાવાથી ઘણા રોગો શરીરથી દૂર રહે છે. એટલું જ નહીં, આ ચોખા ઘણા રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદગાર પણ છે. ભારતમાં આ ચોખાની ખેતી કેરળ રાજ્યમાં સૌથી વધુ છે. લાલ ચોખા હૃદય ના દર્દીઓ અને ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. લાલ ચોખા ખાવાથી શરીરને

કબજિયાત, ડાયાબિટીસ અને લોહીના અભાવ જેવા 50થી વધુ રોગોનો છે રામબાણ ઈલાજ છે આનું સેવન Read More »

માત્ર 2 દિવસ 1 ચમચી દૂધ સાથે આનું સેવન આખી જિંદગી દરેક દુખવાથી અપાવશે કાયમી છુટકારો..

આજે અમે તમારી કમરનો દુખાવો દૂર કરવા માટે એવો ઘરેલું મિશ્રણ લાવ્યા છીએ જેનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવાથી તમે તમારી કમરનો દુખાવો થોડી જ વારમાં દૂર કરી શકો છો. આ મિશ્રણનો ઉપયોગ કરવાથી ખાલી કમરનો દુખાવો જ નહીં પરંતુ ખભા, કાંડા, ગળા, ઘૂંટણ, પગની ઘૂંટી અને કોણીનો દુખાવો પણ દૂર કરી શકાય છે.

માત્ર 2 દિવસ 1 ચમચી દૂધ સાથે આનું સેવન આખી જિંદગી દરેક દુખવાથી અપાવશે કાયમી છુટકારો.. Read More »

વગર ડોકટરે અસ્થમા-દમ અને શ્વાસના ગંભીર રોગોને જડમૂળથી દૂર કરવા માટે અત્યારે જ કરો આ 100% અસરકારક ઉપચાર

લોકો ને તેની બદલાતી જતી જીવન શૈલી ના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. એમ પણ અમુક રોગો એવા હોય છે જેનાથી માણસ કંટાળી જાઈ છે અને તેનો છુટકારો મેળવવા માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાઈ છે. આવી જ એક બીમારી છે અસ્થમા-દમ. શ્વાસ લેવામાં તકલીફ થવાને અસ્થમા-દમ કહે છે. અસ્થમાને કારણે ખાંસી, શ્વાસ

વગર ડોકટરે અસ્થમા-દમ અને શ્વાસના ગંભીર રોગોને જડમૂળથી દૂર કરવા માટે અત્યારે જ કરો આ 100% અસરકારક ઉપચાર Read More »

એક એવી જાદુઇ વેલ જે ગમે તેવી ખંજવાળ, દુખાવા, ખરતાવાળ માટે છે મોંઘી દવાઓ કરતાં પણ વધુ ફાયદાકારક..

અમરવેલ સોના જેવી પીળી અને દોરા જેવી પાતળી વેલ હોય છે. તે ઝાડ કે ખરસાંડી નામની વનસ્પતિ ઉપર થાય છે. તેને જમીનમાં મૂળ હોતું નથી, તેમ તેને પાન પણ થતાં નથી. જુદા-જુદા પ્રાંત મા આ વેલ ને અલગ-અલગ નામ થી ઓળખવામા આવે છે. જેમ કે આકાશબલ્લી , રસબેળ , ડોડાર , અંધબેલ , આલોક-લતા ,

એક એવી જાદુઇ વેલ જે ગમે તેવી ખંજવાળ, દુખાવા, ખરતાવાળ માટે છે મોંઘી દવાઓ કરતાં પણ વધુ ફાયદાકારક.. Read More »

Scroll to Top