હેલ્થ

મોંઘી દવાઓ વગર પગના સોજા અને દુખાવા દૂર કરી પાચનના 50થી વધુ રોગોનો અકસીર ઈલાજ છે આનું સેવન

સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઔષધીય વનસ્પતિ તરીકે સરગવાના પાંદડા અને ફૂલોનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં હર્બલ દવા તરીકે થાય છે. સરગવાનો સૂપ તેના પાંદડા, ફૂલો, અને તેના બીજમાંથી બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક હોય છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું […]

મોંઘી દવાઓ વગર પગના સોજા અને દુખાવા દૂર કરી પાચનના 50થી વધુ રોગોનો અકસીર ઈલાજ છે આનું સેવન Read More »

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ

ચોમાસાના દિવસોમાં કડવી નાઈના વેલા ઘણી જગ્યાએ વાડ ઉપર ઊગેલા જોવામાં આવે છે. એનાં પાન ત્રણ કે પાંચ ખૂણિયા વાળા હોય છે. વરસાદની મોસમમાં તેનો વેલો જમીન પર અને ઝાડ ઉપર ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેનાં ફળ લીલા રંગના હોય છે. પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે. તેનાં ફૂલ મોગરાનાં ફૂલ જેવાં થાય

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ Read More »

શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી ઘટાડી, ચામડી અને ખરતા વાળની સમસ્યાને રાખશે કાયમી દૂર

શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા તૈલી પદાર્થનું રાસાયણિક માળખું ઓલિવ ઓઈલ સાથે મળતું આવે છે. આ જ કારણથી અનેક સૌંદર્ય પ્રસાધનોમાં તેનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો ત્વચા શુષ્ક હોય તો તે માટે ઓલિવ ઓઈલ એકદમ યોગ્ય છે. તે ત્વચાના છિદ્રો વાટે અંદર સુધી પહોંચે છે અને ત્વચાને પોષણ આપે છે. ઓલિવ

શરીર માટે બેસ્ટ છે આ તેલ, ડાયાબિટીસ, ચરબી ઘટાડી, ચામડી અને ખરતા વાળની સમસ્યાને રાખશે કાયમી દૂર Read More »

કેલ્શિયમની ખામી, બીપી અને ડાયાબિટીસ અને નબળાઈમાં 100% દવા કરતાં વધુ ફાયદાકારક છે આનું સેવન

મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ

કેલ્શિયમની ખામી, બીપી અને ડાયાબિટીસ અને નબળાઈમાં 100% દવા કરતાં વધુ ફાયદાકારક છે આનું સેવન Read More »

હાડકાં, કોલેસ્ટ્રોલ, પેશાબની બળતરા અને ચામડીના દરેક રોગનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર છે આ સામાન્ય લાગતી ભાજી

આપણે જયારે ઘાસ ઉગાડીએ ત્યારે અનેક નિંદામણને કાઢી નાખતા હોય છે. તેમાં પણ અનેક ઔષધીય ઉપચાર રહેલા છે. આ ઔષધીય ઉપચાર ગમે તેવા મોટા રોગને પણ દુર કરવામાં ઉપયોગી બને છે. જે રોગ દવાથી ન મટે તે નિંદામણથી મટી જાય છે. ઘણા વર્ષોથી ભારતના લોકો આર્યુવેદિક જડીબુટ્ટીઓ દ્વારા તેમનું જીવન પસાર કરે છે. આજે એવી

હાડકાં, કોલેસ્ટ્રોલ, પેશાબની બળતરા અને ચામડીના દરેક રોગનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર છે આ સામાન્ય લાગતી ભાજી Read More »

વગર ખર્ચે વીર્યવધારી, નપુસંકતા અને સ્ત્રીઓના દરેક રોગોનો 100% અસરકારક ઈલાજ છે આ ફળ

અમર ફળ (નિરંજળ ફળ) મલેશિયામાં ખૂબ જ પાકે છે. ત્યાંની મલય ભાષામાં તેને ‘માસ બંકુસ’ કહે છે. બંકુસ એટલે ફળ અને માસ એટલે સોનું. સોના ભારોભાર કીંમતી ગણાય તેવું ફળ અને મલેશિયામાં તેનો ઉપયોગ શરીરની ગરમી માટે, સ્વપ્નદોષ માટે તેમજ હરસ માટે થતો. અમર ફળ વિવિધ આયુર્વેદિક ઔષધિઓમાંથી એક અનોખી છે. તે સમ્પૂર્ણ રીતે કાચી

વગર ખર્ચે વીર્યવધારી, નપુસંકતા અને સ્ત્રીઓના દરેક રોગોનો 100% અસરકારક ઈલાજ છે આ ફળ Read More »

99% લોકો નથી જાણતા વગર દવાએ શરદી, ખાંસી, ગળાના દુખાવા અને પીળા દાંતનો આ 100% અસરકારક ઉપચાર

લીંબુને કુદરતી શક્તિનો સ્ત્રોત ગણવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જેટીક બનાવે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રે઼ડ જેવા અનેક તત્વો પણ સમાયેલા છે. અત્યારે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. અને મોટાભાગના લોકો ગરમીમાં લીંબુ શરબત કે લીંબુ સોડા પીવાનું પસંદ કરે છે. લીંબુમાં ઘણા વિટામીન

99% લોકો નથી જાણતા વગર દવાએ શરદી, ખાંસી, ગળાના દુખાવા અને પીળા દાંતનો આ 100% અસરકારક ઉપચાર Read More »

વગર ડોક્ટરે શરદી-તાવ, નસકોરી, માથાનો દુખાવો, નાકના ઇન્ફેકશનનો 100% અસરકારક ઈલાજ છે આ ક્રિયા, જાણીને તમે પણ રહી જશો દંગ….!!

જળનેતિ એક મહત્વપૂર્ણ શરીર શુદ્ધ કરવાની યોગ ક્રિયા છે તેમાં પાણીથી નાકની સફાઈ કરવામાં આવે છે અને તમને સાઈનસ, શરદી, તાવ, પોલ્યુશન જેવી સમસ્યાથી બચાવે છે. જળનેતિમાં મીઠાવાળા ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પાણીને એક વિશેષ જળનેતિ પોટથી નાકના એક કાણામાંથી પાણી નાખવામાં આવે છે અને બીજા નાકથી કાઢવામાં આવે છે. પછી આ

વગર ડોક્ટરે શરદી-તાવ, નસકોરી, માથાનો દુખાવો, નાકના ઇન્ફેકશનનો 100% અસરકારક ઈલાજ છે આ ક્રિયા, જાણીને તમે પણ રહી જશો દંગ….!! Read More »

શરીરમાં જોવા મળે આ લક્ષણો તો હોય છે ઑક્સીજનની ઉણપ, તરત જ કરો આ 100% અસરકારક ઈલાજ

આજ કાલ લોકોમાં ઓક્સિજનને લઈને ખુબ ચિંતા ફેલાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં સૌપ્રથમ આપણે ઓક્સિજનના સ્તર વિશે જાણકારી મેળવવી જોઈએ. દેશમાં ઓક્સિજનની અચાનક અછત થઇ ગઈ છે, અને દર્દીઓને હોસ્પિટલમાં ઈલાજ કરવા છતાં જીવ ગુમાવી રહ્યા છે. આવા લોકો માટે આજે અમે એવી માહિતી આપવા જાઈ રહ્યા છીએ કે ઓક્સિજન લેવલ ઓછું હોવા પર કયા

શરીરમાં જોવા મળે આ લક્ષણો તો હોય છે ઑક્સીજનની ઉણપ, તરત જ કરો આ 100% અસરકારક ઈલાજ Read More »

આ ઔષધીના માત્ર પાંદ બાંધવાથી છાતીનો કફ, ઉધરસ, દાંત-હાડકાં ના દુખાવા અને તાવ માંથી મળી જશે 100% છુટકારો

ધતુરો હિંદુ ધર્મમાં ભગવાન શિવ ઉપર ચડાવવામાં આવતો એક  સામાન્ય છોડ છે. ધતુરાના ફળ, ફૂલ અને પાંદડા બધું જ શિવજીને ચડાવવામાં ઉપયોગી છે. ધાર્મિક કારણોથી તો ધતૂરો ઉપયોગી છે જ પરંતુ  તેની સાથે સાથે તેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આજે અમે તમને ધતૂરાથી આપણાં શરીરને મળતા લાભો વિશે જણાવીશું.

આ ઔષધીના માત્ર પાંદ બાંધવાથી છાતીનો કફ, ઉધરસ, દાંત-હાડકાં ના દુખાવા અને તાવ માંથી મળી જશે 100% છુટકારો Read More »

Scroll to Top