માત્ર થોડા દિવસઆનું સેવન જીવો ત્યાં સુધી ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે સંજીવની

બહેડા એ ત્રિફળા નો  એક ભાગ છે. વસંત ઋતુમાં ઝાડ પરથી પાંદડા ખર્યા પછી તેની ઉપર તાંબા રંગની નવી ડાળી ઉગે છે. તેના ફળ વસંત ઋતુ પહેલા પાકે છે. પેટને શક્તિ આપતી બીજી કોઈ દવા આનાથી સારી નથી. બહેડા નું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. બહેડા નું તેલ આગથી બળી ને […]

માત્ર થોડા દિવસઆનું સેવન જીવો ત્યાં સુધી ડોક્ટરથી દૂર, આંખ-ચામડી અને દમ માટે તો છે સંજીવની Read More »

મોંઘીદાટ દવા વગર માત્ર 2 દિવસમાં ગાંઠ, ગુમડા, ધાધર અને ચામડીના રોગ ગાયબ

આગિયાના છોડ આશરે ત્રણ- ચાર ફૂટ ઊંચા હોય છે. તે ખાસ કરીને ઊભા અને ઝાઝી ડાળખીવાળા હોય છે. તેની ડાળખી ચારે બાજુ હોય છે. એનાં પાન સામસામે હોય છે. તેનાં ફૂલ સફેદ રંગની છાંટવાળા હોય છે. આ છોડ અનાજ પાકતા ખેતરમાં ઊગે તો એનો નાશ કરવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે. એ શરીરને

મોંઘીદાટ દવા વગર માત્ર 2 દિવસમાં ગાંઠ, ગુમડા, ધાધર અને ચામડીના રોગ ગાયબ Read More »

મળી ગયો પગ-ગોઠણમાં સોજા (ગોટલા) અને દુખાવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

હળદર પગના સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર સાબિત થાય છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર આ પેસ્ટ થી મસાજ કરવું જોઈએ, જ્યારે એ સૂકાઇ જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઇ લો. દરરોજ બેથી ત્રણવાર આ ઉપચાર કરવાથી પગના દુખાવો

મળી ગયો પગ-ગોઠણમાં સોજા (ગોટલા) અને દુખાવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી બીજ, હદયરોગ, અલ્સર અને આંખના રોગમાં જીવો ત્યાં સુધી નહીં જરૂર પડે દવાની

ફણસનું શાક ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકાર હોય છે. ફણસમાં વિટામિન સી, ઈ, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ વગેરે જેવા વિટામિન હોય છે. જે શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. ફણસમાંથી શરીરને બધા જરૂરી વિટામીન્સ પ્રોટીન કેલિશયમ મળી રહે છે.  ખરેખર ફણસને આયુર્વેદિક દવા માનવામાં આવે છે ઘણા પ્રકારના આયુર્વેદિક ગુણધર્મો ફાણસમાં

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી બીજ, હદયરોગ, અલ્સર અને આંખના રોગમાં જીવો ત્યાં સુધી નહીં જરૂર પડે દવાની Read More »

કાનના દુખાવા, કાનમાં પાણી, કીડી, મચ્છર કે જીવજંતુ જતું રહ્યું હોય તો માત્ર 5 મિનિટમાં બહાર કાઢવાનો જોરદાર દેશી ઈલાજ

કાન એ શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી એમ કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. આ

કાનના દુખાવા, કાનમાં પાણી, કીડી, મચ્છર કે જીવજંતુ જતું રહ્યું હોય તો માત્ર 5 મિનિટમાં બહાર કાઢવાનો જોરદાર દેશી ઈલાજ Read More »

મળી ગયો સાંધા નો દુખાવો, કોલેસ્ટ્રોલ, બ્લડ ક્લોટિંગ અને ચામડીના દરેક રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

આપણે જયારે ઘાસ ઉગાડીએ ત્યારે અનેક નિંદામણને કાઢી નાખતા હોય છે. તેમાં પણ અનેક ઔષધીય ઉપચાર રહેલા છે. આ ઔષધીય ઉપચાર ગમે તેવા મોટા રોગને પણ દુર કરવામાં ઉપયોગી બને છે. જે રોગ દવાથી ન મટે તે નિંદામણથી મટી જાય છે. ઘણા વર્ષોથી ભારતના લોકો આર્યુવેદિક જડીબુટ્ટીઓ દ્વારા તેમનું જીવન પસાર કરે છે. આજે એવી

મળી ગયો સાંધા નો દુખાવો, કોલેસ્ટ્રોલ, બ્લડ ક્લોટિંગ અને ચામડીના દરેક રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »

મળી ગયો વાઇ, આંચકી, ખેંચ તેમજ તાણનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનભર નહીં જરૂર પડે મોંઘી દવાની

વાઈનું દર્દ ભારે સંતાપ પેદા કરનારું છે. આ રોગના શરૂઆતના લક્ષણોમાં હુમલો થતાં પહેલાં માથામાં પીડા,ચક્કર આવવા, શરીરમાં એક પ્રકારની ધ્રુજારી આવવી, ક્રોધીપણું કે ચિડિયાપણું અથવા એક જ ધ્યાનમાં રહેવું કે વિચારશૂન્યતા, માનસિક આઘાત-પ્રત્યાઘાતો, ચિંતા, શોક, ભય સજાર્ય છે, ત્યારે પણ આ રોગનો હુમલો થઈ આવે છે. કેટલાકને શ્વાસમાં અવરોધ લાગે, આંખોમાં પણ વિચિત્ર લક્ષણો

મળી ગયો વાઇ, આંચકી, ખેંચ તેમજ તાણનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનભર નહીં જરૂર પડે મોંઘી દવાની Read More »

સોના કરતાં વધારે કિંમતી અને દરેક રોગો માટે રામબાણ છે આ સામાન્ય ઘાસ, ઉપાય જાણીને વિશ્વાસ નહીં થાય

આજ પહેલાં, જ્યારે આધુનિક દવા નહોતી ત્યારે મોટાભાગના લોકો પાંદડા, મૂળો, ઔષધીય ગુણધર્મોવાળા છોડની છાલનો ઉપયોગ કરીને વિવિધ રીતે સ્વસ્થ જીવન જીવતા હતા. તેમની પણ કોઈ આડઅસર નહોતી. તેની આરામદાયક સારવાર પણ હતી અને કોઈ વધારાનો ખર્ચ પણ કરવામાં આવતો ન હતો. આવી સ્થિતિમાં, લોકો શુદ્ધ હવાની સાથે સાથે શુદ્ધ સારવાર પણ મેળવી શકતા હતા.

સોના કરતાં વધારે કિંમતી અને દરેક રોગો માટે રામબાણ છે આ સામાન્ય ઘાસ, ઉપાય જાણીને વિશ્વાસ નહીં થાય Read More »

રોગ અનેક ઔષધ એક, પૃથ્વી પરના અમૃત સમાન આ ચૂર્ણથી બીપી, કબજિયાતના 100થી વધુ રોગો જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

ત્રિફળા એટલે કે ત્રણ મુખ્ય ત્રણ ઔષધીય ફળ ભેગા મળીને એક મહાઔષધિ બને છે. આ ત્રણ ફળોના મિશ્રણને ત્રિફળા ગણવામાં આવે છે. ત્રિફળા એટલે આમળા, હરડે અને બહેડાનું ચૂર્ણ. આ ચૂર્ણ એક ખુબ જ ફાયદાકારક ઔષધ છે. આ ઔષધનો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગો જેવા કે પુરુષોની જનેન્દ્રીય રોગ, સ્ત્રીઓના રોગ, યોનીમાં સફેદ પાણી પડવું

રોગ અનેક ઔષધ એક, પૃથ્વી પરના અમૃત સમાન આ ચૂર્ણથી બીપી, કબજિયાતના 100થી વધુ રોગો જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

માત્ર આના ઉપયોગથી હઠીલી ઉધરસ, કફ, એસિડિટી અને આંખોના સોજા જીવો ત્યાં સુધી ગાયબ

આરોગ્ય માટે સુકા આખા ધાણા ને ઉત્તમ માનવામાં આવે છે અને તેને ખાવાથી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે. સુકા ધાણા ખાવાના  કયા કયા ફાયદા સંકળાયેલા છે તેની જાણકારી આ મુજબ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સૂકા ધાણા લાભકારક થઇ શકે છે. તેમાં ફ્લેવોનોઈડ, પોલીફેનોલ, બી-કેરોટિનોઇડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. પાચનપ્રક્રિયામાં પહેલાથી જ

માત્ર આના ઉપયોગથી હઠીલી ઉધરસ, કફ, એસિડિટી અને આંખોના સોજા જીવો ત્યાં સુધી ગાયબ Read More »

Scroll to Top