મળી ગયો શક્તિનો ખજાનો, ડાયાબિટીસ,એસીડીટી,કાનનો દુખાવા અને વધેલા વજન જીવનભર છુટકારો
પાત્રા બનાવવામાં જેનાં પાન વપરાય છે એ અળવી ખૂબ જ પ્રસિદ્ધ છે. એના કંદનું, કૂણાં પાનનું અને પર્ણવંતોનું શાક થાય છે. તેનાં ફણગેલાં કંદોને ત્રીસ સેન્ટિમીટર જેટલું અંતર રાખી હારબંધ વાવવામાં આવે છે. વાવણી વખતે જમીનમાં પુષ્કળ ભેજ હોવો જરૂરી છે. અળવી ગરમ ઋતુનો પાક છે, એ ઉનાળામાં તેમ જ ચોમાસામાં થાય છે. ઉનાળુ પાક […]
મળી ગયો શક્તિનો ખજાનો, ડાયાબિટીસ,એસીડીટી,કાનનો દુખાવા અને વધેલા વજન જીવનભર છુટકારો Read More »