માત્ર 3 ગ્રામ આના સેવનથી જીવનભર ગોઠણ અને કમર ના દુખાવા તેમજ નબળાઈ થઈ જશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ધીમે ધીમે ઠંડીમાં વધારો થતો જાઈ છે અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે જે કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. અલબત તેનાથી ખાંસી, જુકામ, ફ્લુ અને ઇન્ફેકશન જેવી તકલીફો દૂર થાઈ છે.

ઘણીવાર લોકો ગુંદરના લાડુઓનું સેવન કરે છે, પરંતુ શેકલું ગુંદર ઘણા રોગોને મટાડે છે. પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને એન્ટી ઓકિસડન્ટ ગુણધર્મોથી ભરેલું ગુંદરના સેવનથી કેન્સરથી લઈને હાર્ટ સુધીની બીમારીઓ રોકે છે ઝાડના થડ પર ચીરો સૂકાઈ જાય છે ત્યારે તે ભૂરા અને કડક થઈ જાય છે. તેને ગુંદર કહેવામાં આવે છે. તે ઠંડી અને પૌષ્ટિક છે. તેમાં તે ઝાડના ઔષધીય ગુણ પણ છે. આ માટે સૌ પ્રથમ એક વાસણમાં અડધી ચમચી તેલ ગરમ કરીને તેમા ગુંદર ને શેકો. ૫ મિનીટ શેક્યા બાદ ગુંદર પોપકોર્ન જેવા ફૂલી જશે. શિયાળામાં ગુંદરમાંથી બનેલા લાડવાનું સેવન પણ ખુબ ફાયદાકારક રહે છે.

હ્રદયને લગતા બધાજે રોગ ને અને હાર્ટ એટેક નો ભય ઓછો કરવા માટે શેકેલો ગુંદર ખુબજ ફાયદાકારક છે. તે ઉપરાંત તેના સેવન થી માંસપેશીઓ પણ મજબુત બને છે. પ્રેગનેન્સીનો સમય એ ખૂબ અગત્યનો સમય છે તો આ સમય દરમિયાન ગુંદર ના સેવનથી મહિલાઓની કરોડરજ્જુ ના હાડકાને મજબુત બનાવે છે. તે ઉપરાંત તેના સેવનથી બ્રેસ્ટ મિલ્કને વધાવવામાં પણ મદદ કરે છે.

જે લોકો ને રેગ્યુલર કબજિયાત અને એસીડીટી ની તકલીફ છે તેઓએ ૧ ચમચી ગુંદર નું સેવન કરવું જોઈએ, રોજ એક વખત તેનું સેવન કરવાથી તમારી કબજિયાત ની તકલીફ દુર થઇ જશે. આ ઋતુ માં મોટે ભાગે ઉધરસ અને શરદી ની સમસ્યા થતી હોય છે તો ગુંદર ને ગરમ પાણી સાથે ખાવાથી શરદી, ખાંસી, જુકામ અને તાવ ની તકલીફ દુર થાય છે. જો શરીર માં પૂરતી માત્ર માં રોગ પ્રતિકારક શક્તિ નહીં હોય તો કો પણ રોગ થવાની શક્યતા રહે છે તેથી સવારે દૂધ સાથે ગુંદર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં તમે કેન્સર, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થી બચી શકો છો.

શરીર માં રહેલા લોહી ને વધારવા માટે ગુંદરને લગતા ખોરાક ખાવા જોઈએ જેનાથી લોહી માં વધારો થાઈ. ઘણા લોકો શરીર થી ખુબજ નબળા હોય છે તો આવા લોકોએ રોજ અડધો ગ્લાસ દુધમાં ગુંદર ભેળવીને પીવો. તેના સેવનથી થાક, નબળાઈ, ચક્કર આવવા, ઉલટી અને માઈગ્રેન જેવી તકલીફોને દુર કરે છે.

પલાશ ગુંદર હાડકાંને મજબૂત બનાવે છે. પલાશના ગુંદર દૂધ અથવા આમળાના રસ સાથે 1-3 ગ્રામ પલાશ લેવાથી શક્તિ અને પુરુષાર્થ વધે છે અને હાડકા મજબૂત અને શરીર મજબૂત બને છે. આ ગુંદરને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી અતિસાર અને આંતરડામાં રાહત મળે છે. ગુંદર એ આધારસ્તંભ અને લોહીની ગ્રંથિ છે. આ ગુંદર ગરમ કરીને અને તેને બોઇલ્સ પર લગાવવાથી એક્ઝુડેટ ધોવાઈ જાય છે અને સરળતાથી ભરાય છે. કેરીનું ગુંદર લીંબુના રસમાં ભળીને ત્વચા રોગ પર લગાવવામાં આવે છે.

સેમલના ગુંદરના મોચારસ કહેવામાં આવે છે, તે પિત્તને દબાવે છે ભવિષ્યમાં, એકથી ત્રણ ગ્રામ મોચરસ પાવડર દહીં સાથે વપરાય છે. સફેદ રક્તપિત્તમાં સમાન માત્રામાં પાઉડર ખાંડ મિક્ષ કરવાથી ફાયદો થાય છે. ડેન્ટલ બ્રશિંગમાં મોચારાનો ઉપયોગ થાય છે. ગુંદર વરસાદની ઋતુ પછી કબીટ ઝાડમાંથી બહાર આવે છે, જે બાવળની ગુંદરની ગુણવત્તા સમાન છે. મોટા ભાગની મહિલાને પીરીયડસ દરમિયાન દુઃખાવો, લ્યુકોરિયા, ડીલેવરી પછી નબળાઈ અને શારીરિક અનિયમિતતા જેવી સમસ્યા થતી હોય છે તો તેઓએ ગુંદર અને સાકર સરખા ભાગે ભેળવીને કાચા દૂધ સાથે ખાવ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top