ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now વાયુ પ્રકોપનાં કારણો કોઈપણ કુદરતી વેગો રોકવાથી, વધુ પડતું ખાવાથી, ઉજાગરાથી, ઊંચેથી બોલવાથી, ગજા ઉપરાંત શ્રમ કરવાથી, વાહનોમાં ખૂબ મુસાફરી કરવાથી, તીખા, તૂરા, અને લૂખા અન્નનું ભોજન, ચિંતા, સ્ત્રી સહવાસ, બીકણતા, ઉપવાસ, ઠંડા પદાર્થોના સેવનથી, શોક કરવાથી, વરસાદ આગમનના સમયે … Continue reading ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ